Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે
    • કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ
    • વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1
    • San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી
    • Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી
    • મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ
    • Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ
    • Rajkot: આખી રાત સતત ધીમીધારે વરસાદ : 2 ઇંચ પાણી વરસ્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»Genetic વ્યાધિમુક્ત ભાવિ પેઢી નિર્માણ કરવા
    હેલ્થ

    Genetic વ્યાધિમુક્ત ભાવિ પેઢી નિર્માણ કરવા

    Vikram RavalBy Vikram RavalDecember 7, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તાજેતરમાં  પીડ અભિનેતા  જેકી  શ્રોફે કહ્યુ હતું કે પરિણીત યુગલોએ પોતાના  પરિવારનો  વિસ્તાર કરવાથી પહેલા, એટલે કે   માતાપિતા બ૭નવાનું આયોજન  કરવા અગાઉ  થેલેસેમિયા ટેસ્ટ  અચૂક કરાવી લેવું જોઈએ.  આનું  કારણ  જણાવતાં તેણે કહ્યું હતું કે આ જેનેટિક બીમારી  માતાપિતામાંથી  સંતાનોમાં ઉતરી આવવાની સંભાવના  હોવાથી પરિણીતા ગર્ભ ધારણ  કરે તેનાથી પહેલા જ  દંપતિ   થેલેસેમિયા ટેસ્ટ  કરાવી લે તે સલાહભર્યું  ગણાય.

    અભિનેતાની  વાતમાં તથ્ય  પણ  છે. બોલીવૂડના  લાડકા યુગલ દીપિકા પાદુકોણ અને  રણવીર સિંહે તો લગ્નથી થોડાં મહિના પહેલા જ ‘પ્રી મેરિટલ  હેલ્થ ચેકઅપ કરાવી લીધું હતું જેથી  પોતાના ભાવિ  સંતાનને વારસાગત  વ્યાધિથી  બચાવી શકાય.  મહત્ત્વની  વાત એ  છે કે આજે યુએઈ સહિત અનેક  દેશોમાં  ‘પ્રી મેરિટલ  ટેસ્ટ’ કરાવવું જરૂરી  બની ગયું છે જેથી  ભાવિ પેઢીને  જેનેટિક  વ્યાધિઓથી  બચાવી શકાય.

    તજજ્ઞાો કહે છે કે પ્રી-મેરિટલ ચેકઅપ  એવી સ્વાસ્થ્ય  ચકાસણી  ચે જે આ પૃથ્વી પર અવારનવાર  શિશુને  માતાપિતા તરફથી  વારસામાં મળનારી  બીમારીઓથી  બચાવી શકે છે.   છેલ્લાં કેટલાંક વર્ષમાં  નવા  જન્મેલા   બાળકોમાં જનટિક  અને બ્લડ  ટ્રાન્સમિટેડ  ડિસીઝ એટલે કે વારસાગત  બીમારીનું  પ્રમાણ  ઝપાટાભેર વધી રહ્યું  છે તે જોતાં   વિસ્વના કેટલાંક દેશોમાં પ્રી-મેરિટલ  હેલ્થ  ચેકઅપ જરૂરી  બનાવી  દેવામાં આવ્યું  છે.  તેઓ  વધુમાં કહે છે કે પ્રી-મેરિટલ  ટેસ્ટ કરાવવાથી જે તે યુવક  તેમ જ યુવતીમાં રહેલી  સ્વાસ્થ્ય વિષયક  સમસ્યોની  આગોતરી  જાણકારી  મળી જાય છે આવી  સ્થિતિમાં જો યુગલ માતાપિતા  બનવાની  તૈયીર કરવા માગતું હોય  તો ભાવિ સંતાનના  સ્વાસ્થ્ય  માટે આવશ્યક  હોય  એવી સઘળી  સાવધાની  રાખીને આગળ વધી શકે.   પ્રી-મેરિટલ હેલ્થ ચેકઅપ આવનારા  બાળકની  સ્વાસ્થ્ય  વિષયક  સમસ્યાઓમાં ૪૦ થી ૫૦ ટકા જેટલો ઘટાડો  કરી  શકે છે.  જો કે મોટાભાગના   યુવકો અને યુવતીઓ  આવી ચકાસણી  માટે તૈયાર નથી થતાં.  તેમને એવું લાગે છે  જાણે   તેમની  પરીક્ષા લેવામાં આવી રહી છે. જ્યારે હકીકતમાં આ આરોગ્ય   તપાસણી  ભાવિ પેઢીને  સંભવિત જોખમોથી  બચાવવાનો  પ્રયાસ માત્ર હોય છે. તેને કારણે  તેમને  ઘરે સ્વસ્થ  શિશુ  અવતરે છે અને તેમનું કુટુંબ પણ વ્યાધિની  ઉપાધિ વિના  રાજીખુશીથી  રહી શકે છે.

    નિષ્ણાતો  સંબંધિત  ટેસ્ટ  વિશેની  જાણકારી આપતાં  કહે છે કે તેમાં  ચાર પ્રકારની  તપાસણીનો  સમાવેશ થાય છે. (૧) જેનેટિક સ્ક્રીનિંગ –  આ ટેસ્ટ દ્વારા  જે તે વ્યક્તિના ડીએનએના સ્વાસ્થ્યની  જાણકારી મળે છે.  વાસ્તવમાં  ભવિષ્યમાં થનારી  વ્યાધિઓના મૂળ ડીએનએમાં જ રહેલાં  હોય છે. (૨) અલ્ટ્રાસાઉન્ડ  એબ્ડોમેન એન્ડ પેલિવસ :  સામાન્ય રીતે પેલ્વિસનું  અલ્ટ્રાસાઉન્ડ ગર્ભાવસ્થા દરમિયાન  કરવામાં આવે છે. પરંતુ સિસ્ટ, ફાઈબ્રોઈડ  ટયુમર, મૂત્રાશયનો ફેલાવો જેવી સમસ્યાઓ  જાણવા  માટે પણ આ ટેસ્ટ  ખપ લાગે છે.  સાથે સાથે  એબ્ડોમેનના અલ્ટ્રાસાઉન્ડથી   મૂત્રાશયમાં  થતી પથરી,  લીવર ડિસીસ  અને અન્ય કેટલીક સ્થિતિની તપાસમાં  મદદ કરી શકે છે.  (૩)  એન્ટિ-મલેરિયન  હોર્મોન  (એએમએચ) ટેસ્ટ. :  આ  ચકાસણીથી  જે તે વ્યક્તિના  પ્રજનન  સ્વાસ્થ્યનું  આકલન કરવામાં મદદ  મળે  છે.  એએચએમ એક હોર્મોન છે જે મહિલાઓના  અંડાશય  અને પુરુષોના  અંડકોષમાં પેદા  થાય  છે. 

    (૪) સેરોલોજિકલ ટેસ્ટ:  આ પરીક્ષણને  એન્ટિબોડી   ટેસ્ટ  તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેસ્ટ  દ્વારા રોગપ્રતિકારક શક્તિ સંબંધિત  વિકારો તેમ જ  જે તે વ્યક્તિ કોઈ વાયરસ અથવા અન્ય  ચેપી એજન્ટના સંપર્કમાં આવ્યો  છે કે નહીં, તેનાથી  તેને સંક્રમણ  થયું  છે કે કેમ તેની જાણકારી  મળે છે. 

    Genetic
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025
    લેખ

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025
    રાષ્ટ્રીય

    દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે

    June 7, 2025
    હેલ્થ

    ફુદીના અને આદુથી બનેલું આ પીણું ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    ચીન બાદ હવે America માં કોરોનાના નવા વેરિયેન્ટનો પગપેસારો

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025

    Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી

    June 17, 2025

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.