Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી

    September 15, 2025

    Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે

    September 15, 2025

    ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
    • Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
    • ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
    • બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court
    • ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવાંક inflation ૦.૫૨% હતો, જુલાઈમાં તે નકારાત્મક સ્તરે હતો
    • કિર્ક હત્યા કેસમાં Kash Patel ને સંસદમાં હાજર થવા ફરમાન,એફબીઆઇ ચીફનું પદ ગુમાવશે?
    • Rahul Gandhi એ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પીડિતોને મળ્યા
    • Bardoli માં પ્રેમિકાની છરીના ઘા મારી પ્રેમીએ કરી હત્યા, આરોપીની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Visavadar:ઇકો ઝોનના મુદ્દે વિસાવદરમાં ખેડૂતોનું મહાસંમેલન
    સૌરાષ્ટ્ર

    Visavadar:ઇકો ઝોનના મુદ્દે વિસાવદરમાં ખેડૂતોનું મહાસંમેલન

    Vikram RavalBy Vikram RavalDecember 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Visavadar, તા. 30
    વિસાવદર ખાતે ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામ તેમજ આપનેતા હરેશભાઈ સાવલીયા દ્વારા જાહેર થયેલા ખેડુતોના મહાસંમેલનમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા.
    ઇકોઝોનની વિરૂધ્ધના ખેડુતોના આ મહાસંમેલનમાં ખેડૂતોના મસીહા એવા આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાનભાઈ ગઢવી, આપ રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, ઇકોઝોનનની લડતના પ્રણેતા પ્રવીણ રામ, ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ પરેશભાઈ ગોસ્વામી અને હર્ષદ રીબડિયાએ સભાને સંબોધી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, આ તકે ઇકોઝોનનની લડતના પ્રણેતા અને આપનેતા પ્રવીણ રામે ઉતરાયણમાં સમગ્ર ગીર વિસ્તારમાં ઇકોઝોન નાબૂદ કરવાના સ્લોગન વાળા પતંગ ચગાવી ઇકોઝોનનો વિરોધ દર્શાવવાનો આગામી પ્રોગ્રામ જાહેર કર્યો હતો.

    તેમજ આગામી દિવસોમાં તાલાલામાં સભા અને જો ઇકોઝોન નાબૂદ ના થાય તો આગામી ચૂંટણીમાં ભાજપ નાબૂદ કરવાના પ્રોગ્રામો જાહેર કર્યા, આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું કે ઇકોઝોન માટે હું અને સમગ્ર આમ આદમી માથું આપવા તૈયાર છે તેમજ આપનેતા ગોપાલ ઇટાલિયાએ ઇકોઝોન અને ખેડૂતોની અન્ય સમસ્યાઓનો એક માત્ર રામબાણ ઇલાજ ચૂંટણી છે અને વિસાવદરની ચૂંટણી ભાજપના નેતાઓએ જ રોકી રાખી છે એવા આક્ષેપ કર્યા હતા સાથે સાથે ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ
    ઇકોઝોન નાબૂદ કરવાનો મુદો વિધાનસભામાં ઉઠાવવાની વાત કરી હતી.

    તેમજ ખેડૂત નેતા પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે આ કાયદો ખેડૂતો માટે ઇકોઝોન નુકસાનકારક છે.ખેડૂતોની આ સભામાં ભાજપના હર્ષદભાઈ રીબડિયાએ હાજરી આપી ભાજપ સરકાર વિરૂધ્ધ જ આકરા પ્રહારો કરતા ભાજપની ચિંતામાં વધારો કર્યો હતો, આ ઘટનાથી ભાજપની ડિસિપ્લિન વાળી બાબતના લીરેલીરા ઉડી ગયા હતા.

    વધુમાં આપ નેતા પ્રવિણ રામે સરકારને આડેહાથ લેતા કહ્યું કે સરકારે ઇકોઝોન લાવવા કરતા જગ્યાએ વન્યપ્રાણીઓ ખેડૂતોના પાકને નુકશાન કરે છે એમાં પહેલા તો પાકવીમો આપવાની જરૂર છે, ઇકોઝોનનું નાટક કરવાની જગ્યાએ ઘોડાસણ જે સોલાર પ્લાન્ટને મંજૂરી આપી નિયમોના ધજાગરા ઉડાવવાનું કામ થઈ રહ્યું છે.

    એ બંધ કરવાની જરૂર છે, બીલખામા સિંહ દ્વારા 8 પશુના મારણની ઘટનાને યાદ કરી વનવિભાગને આડેહાથ લેતા કહ્યું કે કોઈ પોતાના ખેતરમાં બેસીને કાયદા હાથમાં લીધા વિના સિંહદર્શન કરતા હોય તો ત્યાં તો વનવિભાગ 10 મિનિટમાં તોડ કરવા પહોસી જાય છે તો પછી બીલખા કેમ ના પહોસી શકયા?? આ ખેડૂત મહાસંમેલન આપનેતા પ્રવીણ રામ, હરેશભાઈ સાવલીયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો અને દરેક પક્ષના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

    Visavadar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર યુવા મોરચા‌ દ્વારા નશામુક્ત ભારત માટે યુવાનો લગાવશે દોડ

    September 15, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh સપ્તક સંગીત વિદ્યાલયનાં ૪ તાલીમાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા

    September 15, 2025
    સૌરાષ્ટ્ર

    Kotdasanganiના ઉપસરપંચને પદ પરથી દૂર કરવા રજૂઆત

    September 15, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: વડાપ્રધાનનાં જન્મ દિવસે કે.જે. નિદાન કેન્દ્ર દ્વારા સીબીસી અને આરબીસી રીપોર્ટ વિના મુલ્યે કરાશે

    September 15, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: પંચાયત દ્વારા જિલ્લાના સરપંચો, તલાટી-કમ-મંત્રીઓ અને અન્ય કર્મચારીઓ માટે તાલીમ યોજાઇ

    September 15, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar : લીંબડી નજીક અજાણ્યા વાહને એક્ટિવાને હડફેટે લેતા બે મિત્રોના મોત

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી

    September 15, 2025

    Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે

    September 15, 2025

    ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry

    September 15, 2025

    બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court

    September 15, 2025

    ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવાંક inflation ૦.૫૨% હતો, જુલાઈમાં તે નકારાત્મક સ્તરે હતો

    September 15, 2025

    કિર્ક હત્યા કેસમાં Kash Patel ને સંસદમાં હાજર થવા ફરમાન,એફબીઆઇ ચીફનું પદ ગુમાવશે?

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી

    September 15, 2025

    Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે

    September 15, 2025

    ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.