Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ગુજરાત સરકારે PMJAYના નિયમ મુજબ IEC સેલ જ ન બનાવ્યા
    અમદાવાદ

    ગુજરાત સરકારે PMJAYના નિયમ મુજબ IEC સેલ જ ન બનાવ્યા

    Vikram RavalBy Vikram RavalDecember 30, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.30

    PMJAY યોજના અંગે આજેય દર્દીઓ બેખબર રહ્યા છે. આ યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ મળે તે માટે પ્રચાર-પ્રસાર કરવા માટે કેન્દ્રએ બધાંય રાજ્યોને ખાસ સૂચના આપી હતી. એટલું જ નહીં, ગુજરાત સહિત બધાય રાજ્યોને ઇન્ફેર્મેશન, એજ્યુકેશન ઍન્ડ કૉમ્યુનિકેશન સેલ રચવા આદેશ કરવામાં આવ્યો હતો. પણ આ મામલે ગુજરાત આરોગ્ય વિભાગે પણ ઝાઝુ ઘ્યાન આપ્યું ન હતું. જો આઇઇસી સેલની રચના થઈ હોત તો કદાચ ગુજરાતમાં ખ્યાતિકાંડ સર્જાયો ન હોત. 

    નેશનલ હેલ્થ ઑથોરિટીના આદેશનો ઉલાળિયો            

    ગરીબ દર્દીઓ માટે PMJAY યોજના આશીર્વાદરૂપ છે કેમ કે, કેન્સર, હૃદયરોગ સહિત ગંભીર બીમારીમાં દસેક લાખ સુધી મફત તબીબી સારવાર મળી રહે છે. માત્ર સરકારી જ નહીં, કૉર્પોરેટ હૉસ્પિટલમાં ગરીબ દર્દીને સારી સારવાર મળી રહે છે. જો કે, ચૂંટણી વખતે તો આ જ સરકારી યોજનાનો ઉલ્લેખ કરી ભાજપના નેતાઓએ મતદારોને રીઝવવા કોઈ કસર છોડી ન હતી. પણ PMJAY યોજનાનો પ્રચાર પ્રસાર કરવામાં રાજ્ય આરોગ્ય વિભાગે પાછીપાની કરી હતી. 

    કેન્દ્રીય આરોગ્ય વિભાગના એક રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, નેશનલ હેલ્થ ઑથોરિટીએ રાજ્યોને સૂચના આપી હતીકે, PMJAY યોજનાનો છેવાડાના ગામ સુધી પ્રચાર-પ્રસાર કરો. લાભાર્થીઓને યોજના વિશે અવગત કરાવો. પોસ્ટર, બેનર્સ, માહિતી પુસ્તિકા ઉપરાંત વર્કશોપ યોજીને લોકોને યોજનાથી માહિતગાર કરો. આ બધું કરવા પાછળનો એક માત્ર હેતુ એ હતો કે, PMJAY યોજનામાં ડૉક્ટરોથી માંડીને સરકારી કર્મચારીઓ ગરીબ લાભાર્થીઓ સાથે ગેરરીતિ આચરે નહીં. પણ ગુજરાત આરોગ્ય વિભાગે આઇઇસી સેલની રચના જ કરી નહીં. માત્ર ગુજરાત જ નહીં, ભારતમાં 14 રાજ્યોએ આઇઇસી સેલ બનાવ્યો નથી. 

    ટૂંકમાં, આરોગ્ય વિભાગે જ દર્દીઓને અંધારામાં રાખ્યા હતા. જો દર્દીઓને લોકજાગૃતિ મુદ્દે સઘન કામગીરી કરવામાં આવી હોત તો, કદાચ ગુજરાત સરકારને જેના કારણે બદનામી વ્હોરવી પડી છે તે ખ્યાતિકાંડ સર્જાયો ન હોત. મહત્ત્વની વાત તો એ છે કે, રાજ્ય આરોગ્ય વિભાગે PMJAY યોજનાના પ્રચાર-લોકજાગૃતિ માટે માત્ર 6 ટકા જ રકમ વાપરી છે. આ પરથી એક વાત પ્રસ્થાપિત થઈ છેકે, આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા પણ ખ્યાતિકાંડ માટે જવાબદાર છે. 

    આ પણ વાંચો: ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો

    રાંડ્યા પછીનું ડહાપણ : ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં સારવારની માર્ગદર્શિકા ઘડાઈ 

    કેન્દ્રીય આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ગુજરાત આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પડી છે. PMJAY યોજનામાં પોલંપોલ ચાલી રહી છે જેના કારણે મળતિયા હૉસ્પિટલ સંચાલકોએ ધૂમ કમાણી કરી લીધી છે જ્યારે નિર્દોષ દર્દીઓને જાન ગુમાવવાનો વારો આવ્યો છે. હવે જ્યારે ખ્યાતિકાંડ થયો છે, ત્યારે આરોગ્ય વિભાગને PMJAY યોજના અંતર્ગત વિવિધ રોગોની સારવાર માટે અલાયદી માર્ગદર્શિકા ઘડવાનું સૂઝ્‌યું છે. જો અગાઉથી તકેદારી રાખવામાં આવી હોત તો, કદાચ આ ગેરરીતિ-ગોટાળા થયા ન હોત. 

    Ahmedabad PMJAY
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025
    અમદાવાદ

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025
    અમદાવાદ

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.