Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM મોદી ગુજરાત મુલાકાતે સમયે લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ સમીક્ષા કરશે

    September 18, 2025

    રાહુલ ગાંધીએ તાજેતરમાં બિહારમાં “ઘૂસણખોરો બચાવો” યાત્રાનું નેતૃત્વ કર્યું હતું,Amit Shah

    September 18, 2025

    શરદિય નવરાત્રી દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે

    September 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM મોદી ગુજરાત મુલાકાતે સમયે લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ સમીક્ષા કરશે
    • રાહુલ ગાંધીએ તાજેતરમાં બિહારમાં “ઘૂસણખોરો બચાવો” યાત્રાનું નેતૃત્વ કર્યું હતું,Amit Shah
    • શરદિય નવરાત્રી દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે
    • India-US ભાગીદારીના નવા યુગની શરૂઆત, જમીન પર ટેરિફ સંઘર્ષ અને અવકાશમાં મિત્રતા
    • Afghanistan માં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવામાં તેનું સર્વોચ્ચ હિત છે,ભારત
    • Gaza માં પેલેસ્ટિનિયનો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે, ઇઝરાયેલી ટેન્કો શહેરમાં ઘૂસી ગયા છે
    • Lebanonમાં ઇઝરાયલનો વધુ એક મુખ્ય દુશ્મન ઠાર,હુસૈન સૈફો શરીફનો ખાત્મો
    • અમેરિકાના Pennsylvania માં પોલીસ ઘરેલુ વિવાદ ઉકેલવા ગઈ હતી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gujarat Ecological Education and Research Gir Foundation રાજયના13 જિલ્લામાં 222 વરૂ નોંધાયા
    સૌરાષ્ટ્ર

    Gujarat Ecological Education and Research Gir Foundation રાજયના13 જિલ્લામાં 222 વરૂ નોંધાયા

    Vikram RavalBy Vikram RavalJanuary 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Wadhwan, તા. 1
    ગુજરાતમાં જોવા મળતા વરૂને સંરક્ષિત પ્રાણી જાહેર કરાયું છે ત્યારે ગુજરાન ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગીર ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં વરુની વસતી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં 13 જિલ્લામાં 222 વરૂની વસતી જોવા મળી છે. જે પૈકી 12 વરુ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા છે. રાજ્ય સરકાર સંવેદનશીલ પ્રાણીઓ ભારતીય વરુ સંરક્ષણલક્ષી પ્રવૃત્તિઓ અમલમાં મૂકી છે.

    ત્યારે તાજેતરમાં વનવિભાગ અને ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગીર ફાઉન્ડેશન દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે.જેના પરિણામે વન વિભાગ દ્વારા2023માં રાજ્યમાં વરુની વસતી ગણતરી કરાઈ હતી.

    જેમાંરાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરૂ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 80 વરૂ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 39 નર્મદા જિલ્લામાં, 36 બનાસકાંઠામાં, 18 સુરેન્દ્રનગરમાં, 12 જામનગર, 12 મોરબીમાં તેમજ 9 કચ્છ જિલ્લામાં જોવા મળ્યા છે. 

    ઉપરાંત અન્ય જિલ્લામાં પણ વરૂનું અસ્તિત્વનોંધાયું છે. વરૂ માટેના અનુકૂળ આવાસોને દર્શાવતા નક્શાઓની એક નક્શાપોથી એટલાસ-રાજ્યમાં ભારતીય વરુઓના નિવાસસ્થાનોનો એટલાસ તૈયાર કરવામાં આવ્યો છે. જે પર્યાવરણીય સંતુલન જાળવવાઅને કૃષિ ટકાઉપણાને સમર્થનઆપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

    આ અભ્યાસમાંરાજ્યના 13 જિલ્લામાં વરુનીહાજરી અને તેના આવાસોના નક્શાઓ તૈયાર કરવામાં આવ્યોછે. વરુ મુખ્યત્વે જંગલ તેમજ રણવિસ્તારોમાં જોવા મળે છે. આપ્રાણી છૂપાઇવાળા અને વૃક્ષોથીભરેલા વિસ્તારોમાં વસવાટ કરેછે. આ એટલાસ મુજબ વરૂ માટેઅનુકૂળ નિવાસસ્થાનો મુખ્યત્વેખુલ્લા ઝાડીવાળા વિસ્તારો અનેપાણીના સ્ત્રોતોની ઉપલબ્ધતાસાથેના ઘાસના મેદાનોથી બનેલાછે, કચ્છના નાના અને મોટા રણનેપણ ભારતીય વરૂ માટે મહત્વના નિવાસસ્થાનો તરીકે ઓળખવામાં આવ્યા છે.

    સાથોસાથ ભાલ વિસ્તાર, જેમાં વેળાવદર રાષ્ટ્રીયઉદ્યાન અને ધોલેરાનો આસપાસનો પ્રદેશનો સમાવેશ થાય છે.વરુએ પ્રકૃતિમાં પામેલા બુદ્ધિશાળી પ્રાણીઓમાંથી એક છે.આ પ્રાણીનું વૈજ્ઞાનિક નામ “Canis lupus pallipes” છે. વરૂના શરીરનો માપ 3થી 5 ફૂટ લાંબો અને તેનો વજન 30થી 80 કિલોગ્રામ સુધી હોય છે. તેનાચોખ્ખા શરીર, ચમકીલી આંખોઅને લાંબી પૂંછડી તેને અન્યપ્રાણીઓથી અલગ પાડે છે.

    તેની રૂંવાટીમાં ભૂખરો, કાળો, સફેદ અથવા ખાખી જેવા રંગો હોય છે,જે તેને તેના પર્યાવરણમાં છૂપાઈરહેવા સહાય કરે છે. સામાન્ય રીતે એક સમૂહમાં 6થી 15 વરુ હોય છે.જેમાં એક આલ્ફા નર અને આલ્ફામાદા જે આખા સમૂહના અગ્રણીહોય છે. તેઓ સાથે શિકાર કરે છે,ખોરાક વહેંચે છે અને પોતાના વિસ્તારનું રક્ષણ કરે છે.

    Surendranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    PM મોદી ગુજરાત મુલાકાતે સમયે લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ સમીક્ષા કરશે

    September 18, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli: બગસરામાં મોડી રાતે SBI બેન્કમાં આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

    September 18, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: લીંબડીના ધલવાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

    September 18, 2025
    સૌરાષ્ટ્ર

    પીએમના કાર્યક્રમમાં Bhavnagar વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ

    September 18, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળમાં કાર હડફેટે એકટીવા ચાલક વૃધ્ધનું મોત

    September 18, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માણાવદર વંથલી રોડ પર ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતઃએકનું મોત

    September 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM મોદી ગુજરાત મુલાકાતે સમયે લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ સમીક્ષા કરશે

    September 18, 2025

    રાહુલ ગાંધીએ તાજેતરમાં બિહારમાં “ઘૂસણખોરો બચાવો” યાત્રાનું નેતૃત્વ કર્યું હતું,Amit Shah

    September 18, 2025

    શરદિય નવરાત્રી દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે

    September 18, 2025

    India-US ભાગીદારીના નવા યુગની શરૂઆત, જમીન પર ટેરિફ સંઘર્ષ અને અવકાશમાં મિત્રતા

    September 18, 2025

    Afghanistan માં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવામાં તેનું સર્વોચ્ચ હિત છે,ભારત

    September 18, 2025

    Gaza માં પેલેસ્ટિનિયનો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે, ઇઝરાયેલી ટેન્કો શહેરમાં ઘૂસી ગયા છે

    September 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM મોદી ગુજરાત મુલાકાતે સમયે લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ સમીક્ષા કરશે

    September 18, 2025

    રાહુલ ગાંધીએ તાજેતરમાં બિહારમાં “ઘૂસણખોરો બચાવો” યાત્રાનું નેતૃત્વ કર્યું હતું,Amit Shah

    September 18, 2025

    શરદિય નવરાત્રી દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે

    September 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.