Junagadhતા.4
જુનાગઢની આદિત્ય કલીનીક ખાતે ફ્રી ઓર્થોપેડીક નિદાન કેમ્પનું આયોજન તા.7ને મંગળવારે સવારના 10થી 1 કલાક સુધી કરવામાં આવેલ છે.
જુનાગઢની આદિત્ય કલીનીક (પરબનો ઉતારો જયશ્રી ફાટક પોલીસ લાઈન સામે) ઓર્થોપેડીક દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે. આ ફ્રી નિદાન કેમ્પમાં સાયટીકા, સાંધા, સ્નાયુના દર્દી, સહીતની બીમારી માટે અમેરીકન કોમ્બો પેઈનટ્રીટમેન્ટ વિશે માહિતી આપશે. આ ફ્રી નિદાન કેમ્પનો જુનાગઢ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓને લાભ લેવા ડો. સુબાની યાદીમાં જણાવાયું છે.
Trending
- વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
- ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
- પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
- Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
- Abhishek Sharma ૧૩૭ બેટ્સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
- Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
- ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
- બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court