Junagadhતા.4
જુનાગઢની આદિત્ય કલીનીક ખાતે ફ્રી ઓર્થોપેડીક નિદાન કેમ્પનું આયોજન તા.7ને મંગળવારે સવારના 10થી 1 કલાક સુધી કરવામાં આવેલ છે.
જુનાગઢની આદિત્ય કલીનીક (પરબનો ઉતારો જયશ્રી ફાટક પોલીસ લાઈન સામે) ઓર્થોપેડીક દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે. આ ફ્રી નિદાન કેમ્પમાં સાયટીકા, સાંધા, સ્નાયુના દર્દી, સહીતની બીમારી માટે અમેરીકન કોમ્બો પેઈનટ્રીટમેન્ટ વિશે માહિતી આપશે. આ ફ્રી નિદાન કેમ્પનો જુનાગઢ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓને લાભ લેવા ડો. સુબાની યાદીમાં જણાવાયું છે.
Trending
- Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ
- દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ
- IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે
- મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત
- Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ
- Air India: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટતા બાલી ફલાઈટ પરત આવી
- Axiom-4નું ઉડ્ડયન ફરી એક વખત મુલત્વી
- મોદીને કેનેડાથી સીધા વોશિંગ્ટન આવવાનું ટ્રમ્પે આમંત્રણ આપ્યુ પણ મોદીની ના