Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સૂર્યમંદિર પરિસરમાં તા.18 ના દરિયાઈ છીપ, હેન્ડીક્રાફ્ટ તાલીમ શિબિર નું ઉદઘાટન

    September 17, 2025

    Gir somnath મહિલા મોરચા દ્વારા PMના જન્મદિવસ નિમિત્તે રકતદાન કર્યું

    September 17, 2025

    Una કોર્ટમાં કેસ ચાલતો હોવા છતા કબ્જો મેળવવા હુમલો: ત્રણ સામે ફરિયાદ

    September 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સૂર્યમંદિર પરિસરમાં તા.18 ના દરિયાઈ છીપ, હેન્ડીક્રાફ્ટ તાલીમ શિબિર નું ઉદઘાટન
    • Gir somnath મહિલા મોરચા દ્વારા PMના જન્મદિવસ નિમિત્તે રકતદાન કર્યું
    • Una કોર્ટમાં કેસ ચાલતો હોવા છતા કબ્જો મેળવવા હુમલો: ત્રણ સામે ફરિયાદ
    • Gondal ઘાંસચારાના નામે પણ છેતરપીંડી,ગઠીયાએ રૂા.1000 પડાવી લીધા
    • Gondal ની પાર્થસ્કૂલનો હેન્ડબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ
    • Somnath મંદિરે PM મોદીના જન્મદિન નિમિતે પંડિતો દ્વારા પૂજાપાઠ-સેવાકીય કાર્યક્રમો
    • Surendaranagar: થાન તાલુકાની બેવડી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ
    • પીએમ મોદીનાં જન્મદિને BJP ના દિગ્ગજ નેતાઓ વર્ણવે છે:PM સાથેના રસપ્રદ સંસ્મરણો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Manavadar કન્યાશાળાના વિદ્યાર્થીઓએ અનસુયા ગૌધામની મુલાકાત લીધી
    સૌરાષ્ટ્ર

    Manavadar કન્યાશાળાના વિદ્યાર્થીઓએ અનસુયા ગૌધામની મુલાકાત લીધી

    Vikram RavalBy Vikram RavalJanuary 11, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Manavadar,તા.11

    આજરોજ માણાવદરની કન્યા શાળાના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ માણાવદર ખાતે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ અનસુયા ગૌધામની મુલાકાત લીધી હતી. માણાવદર ખાતે અગાઉ નવા પ્રેસ તરીકે ઓળખાતી જીનીંગ ફેક્ટરીના પાયા ચંદુભાઈ શેઠે નાખેલા અને વર્ષો પહેલા આ ફેક્ટરી ધમધમતી ત્યારબાદ ફેક્ટરી બંધ થતા આ ચંદુભાઈ શેઠના પુત્રો હિતેનભાઈ શેઠ, વિજયભાઈ શેઠ, હરેશભાઈ શેઠ દ્વારા ગીર ગાયોના સંવર્ધન માટે અનસુયા ગૌધામ બનાવવામાં આવ્યું છે.

    આ ગૌધમમાં હાલ ૨૫૦ જેટલી ગીર ગાયોનું સંવર્ધન ૫૦ જેટલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગીરગાય મનુષ્યને દરેક રીતે ઉપયોગી છે તેમાંથી મળતા દૂધ, ઘી, છાશ અને મળમૂત્ર પણ ખૂબ ઉપયોગી છે. ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગૌશાળાના ડોક્ટરો, શિક્ષકો સંજયભાઈ ત્રિવેદી, રાકેશભાઈ ભૂત, મિતલબેન ચપલા તેમજ સંચાલકશ્રી હરેશભાઈ શેઠ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં ગીર નસલની ગાયોની લાક્ષણિકતા તેમના ફાયદા પ્લાસ્ટિકથી થતું નુકસાન અને પશુધન વિષયો મુખ્ય હતા.

    બાળકોએ સમગ્ર ગૌશાળાની મુલાકાત લઇ અત્રેની ગાયો, બુલ, કબૂતરો, જાફરાબાદી ભેંસો અને કાઠીયાવાડી ઘોડા નિહાળ્યા હતા. અનસુયા ગૌધામના સંચાલક હરેશભાઈ શેઠ દ્વારા બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ માણાવદર કન્યાશાળા વિદ્યાર્થીઓને અનસુયા ગૌધામની એક્સપોઝર વિઝીટ દ્વારા ઘણી બધી બાબતો જાણવા મળી હતી. આ તકે અનસુયા ગૌધામ વાળા હરેશભાઈ શેઠનું શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

    Manavadar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    સૂર્યમંદિર પરિસરમાં તા.18 ના દરિયાઈ છીપ, હેન્ડીક્રાફ્ટ તાલીમ શિબિર નું ઉદઘાટન

    September 17, 2025
    સૌરાષ્ટ્ર

    Gir somnath મહિલા મોરચા દ્વારા PMના જન્મદિવસ નિમિત્તે રકતદાન કર્યું

    September 17, 2025
    સૌરાષ્ટ્ર

    Una કોર્ટમાં કેસ ચાલતો હોવા છતા કબ્જો મેળવવા હુમલો: ત્રણ સામે ફરિયાદ

    September 17, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal ઘાંસચારાના નામે પણ છેતરપીંડી,ગઠીયાએ રૂા.1000 પડાવી લીધા

    September 17, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal ની પાર્થસ્કૂલનો હેન્ડબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

    September 17, 2025
    સૌરાષ્ટ્ર

    Somnath મંદિરે PM મોદીના જન્મદિન નિમિતે પંડિતો દ્વારા પૂજાપાઠ-સેવાકીય કાર્યક્રમો

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સૂર્યમંદિર પરિસરમાં તા.18 ના દરિયાઈ છીપ, હેન્ડીક્રાફ્ટ તાલીમ શિબિર નું ઉદઘાટન

    September 17, 2025

    Gir somnath મહિલા મોરચા દ્વારા PMના જન્મદિવસ નિમિત્તે રકતદાન કર્યું

    September 17, 2025

    Una કોર્ટમાં કેસ ચાલતો હોવા છતા કબ્જો મેળવવા હુમલો: ત્રણ સામે ફરિયાદ

    September 17, 2025

    Gondal ઘાંસચારાના નામે પણ છેતરપીંડી,ગઠીયાએ રૂા.1000 પડાવી લીધા

    September 17, 2025

    Gondal ની પાર્થસ્કૂલનો હેન્ડબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

    September 17, 2025

    Somnath મંદિરે PM મોદીના જન્મદિન નિમિતે પંડિતો દ્વારા પૂજાપાઠ-સેવાકીય કાર્યક્રમો

    September 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સૂર્યમંદિર પરિસરમાં તા.18 ના દરિયાઈ છીપ, હેન્ડીક્રાફ્ટ તાલીમ શિબિર નું ઉદઘાટન

    September 17, 2025

    Gir somnath મહિલા મોરચા દ્વારા PMના જન્મદિવસ નિમિત્તે રકતદાન કર્યું

    September 17, 2025

    Una કોર્ટમાં કેસ ચાલતો હોવા છતા કબ્જો મેળવવા હુમલો: ત્રણ સામે ફરિયાદ

    September 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.