Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kapadvanjના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત

    July 14, 2025

    Gandhinagar નજીક ગ્લોબલ વિલેજ ઉભુ કરવાના ટુરિઝમ વિભાગના ખોટા વાયદા

    July 14, 2025

    Vadodara: ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં આગની ઘટના

    July 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kapadvanjના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત
    • Gandhinagar નજીક ગ્લોબલ વિલેજ ઉભુ કરવાના ટુરિઝમ વિભાગના ખોટા વાયદા
    • Vadodara: ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં આગની ઘટના
    • Ahmedabad:મંદિર ખસેડવા અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે દાણા જોવડાવ્યા મુદ્દે વિવાદ
    • જળસંકટ વચ્ચે પાણી ભરતાં બાળકો પર હવાઈ હુમલો, અનેકના મોત:Israel કહ્યું – ભૂલ થઈ ગઈ
    • Bharuch જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
    • Botad માં મોટી દુર્ઘટના, કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ
    • 13 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં જ્વેલર્સ સામે વ્યાજખોરીની ફરિયાદ
    અમદાવાદ

    Ahmedabad માં જ્વેલર્સ સામે વ્યાજખોરીની ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalFebruary 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.03

     વસ્ત્રાપુરમાં આવેલા ઝાંઝર જ્વેલર્સમાં દાગીના ગિરવે મુકીને વર્ષ 2015માં 20 લાખ રૂપિયા વ્યાજે લેવામાં આવ્યાં હતાં. 48 લાખ ચૂકવી દીધા પછી પણ હજુ 95 લાખ બાકી છે, તે ચૂકવીને દાગીના લઈ જાવ તેવો હિસાબ કરવામાં આવ્યાના આક્ષેપો સાથેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાવાઈ છે. વસંતભાઈ શાહ નામના જ્વેલર્સ સામે ફરિયાદ નોંધીને રજૂ કરાયેલાં વ્યાજનો ઓડિયો રેકોર્ડિંગની તપાસણી સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

    કુલ 95 લાખ રૂપિયાનો હિસાબ નીકાળ્યો હતો

    થલતેજના રહીશ મીનાબહેન ભટ્ટ નામના ગૃહિણીએ વસ્ત્રાપુરમાં આવેલા ઝાંઝર જ્વેલર્સ નામની દુકાનના સંચાલક વસંતભાઈ કિર્તીભાઈ શાહ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, પૈસાની જરૂર હોવાથી જુન-2015માં મીનાબહેને પોતાના દાગીના ઝાંઝર જ્વેલર્સમાં ગિરવે મુકીને કુલ 20 લાખ રૂપિયા માસીક અઢી ટકાના વ્યાજે મેળવ્યાં હતાં. દર મહીને વ્યાજની ચૂકવણી કરતાં કુલ 48. 50 લાખ ચૂકવ્યાં હતાં. પરંતુ, છેલ્લા બાર મહિનાથી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી વ્યાજ ચૂકવી શક્યા નહોતાં. નવેમ્બર-2024માં મીનાબહેન અને તેમના પતિ બિપીનભાઈએ જઈને દાગીના વેચાણ રાખી લઈ વ્યાજ-મુડી કાપી બાકીની રકમ આપી દો તેવી વાત કરી હતી. આ સમયે વસંતભાઈએ કહ્યું હતું કે, કુલ 95 લાખ રૂપિયાનો હિસાબ નીકળે છે તે આપી જાવ અને દાગીના લઈ જાવ. માત્ર 12 મહીનાથી વ્યાજ ચૂકવ્યું નથી છતાં આટલા પૈસા માગવામાં આવતાં વસ્ત્રાપુર પોલીસમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંઘ્યો છે.

    વીસ લાખ રૂપિયા લીધા હતા તેની સામે 48.50 લાખ ચૂકવી દીધાં

    દાગીના ગિરવે મુકીને વ્યાજે વીસ લાખ રૂપિયા લીધા હતા તેની સામે 48.50 લાખ ચૂકવી દીધાં છે. આમ છતાં, ગત દિવાળીએ હિસાબ કરી દાગીના છોડાવવા બાબતે વાત કરતાં વ્યાજ સહિત 95 લાખ રૂપિયા લેવાના બાકી હોવાનું જણાવાયું હતું. આ અંગે વર્ષ 2019માં જ્વેલર વસંતભાઈ ફોન કરીને વ્યાજની ઉઘરાણી કરતાં હોવાનું ઓડિયો રેકોર્ડિંગ પણ રજૂ કરાયું છે. વસ્ત્રાપુર પોલીસે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા જ્વેલર વસંતભાઈ શાહ સામે ગુનો નોંધીને તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad:મંદિર ખસેડવા અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે દાણા જોવડાવ્યા મુદ્દે વિવાદ

    July 14, 2025
    અમદાવાદ

    Ahmedabad plane crash: ૮ મેડિકલ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શક્યા

    July 12, 2025
    અમદાવાદ

    Ahmedabad: મહિલા સાથે સંબંધ રાખવા દબાણ કરનાર આધેડની હત્યા કરાઈ

    July 12, 2025
    અમદાવાદ

    Chandkheda માં યુવકનું અપહરણ કરી ઢોર માર મારતા મોત

    July 12, 2025
    મુખ્ય સમાચાર

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    અમદાવાદ

    Ahmedabad ના રિંગ રોડ પરના બ્રિજમાં ગાબડાં પડ્યાં

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kapadvanjના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત

    July 14, 2025

    Gandhinagar નજીક ગ્લોબલ વિલેજ ઉભુ કરવાના ટુરિઝમ વિભાગના ખોટા વાયદા

    July 14, 2025

    Vadodara: ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં આગની ઘટના

    July 14, 2025

    Ahmedabad:મંદિર ખસેડવા અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે દાણા જોવડાવ્યા મુદ્દે વિવાદ

    July 14, 2025

    જળસંકટ વચ્ચે પાણી ભરતાં બાળકો પર હવાઈ હુમલો, અનેકના મોત:Israel કહ્યું – ભૂલ થઈ ગઈ

    July 14, 2025

    Bharuch જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો

    July 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kapadvanjના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત

    July 14, 2025

    Gandhinagar નજીક ગ્લોબલ વિલેજ ઉભુ કરવાના ટુરિઝમ વિભાગના ખોટા વાયદા

    July 14, 2025

    Vadodara: ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં આગની ઘટના

    July 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.