Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે,Former Judge Markandey Katju

    October 9, 2025

    Madhya Pradesh માં જીવલેણ કફ સિરપ વધુ બે ભૂલકાંને ભરખી ગઈ, કુલ મૃતકાંક 22

    October 9, 2025

    આત્મહત્યા કરનાર IPS અધિકારીની સ્યુસાઈડ નોટ મળી, ટોચના અધિકારીઓ સામે આરોપ

    October 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે,Former Judge Markandey Katju
    • Madhya Pradesh માં જીવલેણ કફ સિરપ વધુ બે ભૂલકાંને ભરખી ગઈ, કુલ મૃતકાંક 22
    • આત્મહત્યા કરનાર IPS અધિકારીની સ્યુસાઈડ નોટ મળી, ટોચના અધિકારીઓ સામે આરોપ
    • Taliban સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા
    • Bihar elections: 3 ઉપ મુખ્યમંત્રી બનાવવાનો આરજેડીનો પ્રસ્તાવ, કોંગ્રેસના નિર્ણયનો ઈન્તેજાર
    • 20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની ધરપકડ
    • Javed Habib પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ
    • પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી : ED
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Hera Pheri 3 ફિલ્મમાંથી પરેશ રાવત ખસી જતાં સુનીલ શેટ્ટીનું રિએક્શન
    મનોરંજન

    Hera Pheri 3 ફિલ્મમાંથી પરેશ રાવત ખસી જતાં સુનીલ શેટ્ટીનું રિએક્શન

    Vikram RavalBy Vikram RavalMay 22, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પરેશ રાવલે જણાવ્યું હતું કે, મેં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને દિગ્દર્શક પ્રિયદર્શનને ફિલ્મ છોડવા અંગે જાણ કરી દીધી છે

    Mumbai, તા.૨૨

    ફિલ્મ ‘હેરા ફેરી ૩’ને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ પરેશ રાવલની અચાનક આ ળેન્ચાઈઝીમાંથી બહાર થવાની જાહેરાતે ચાહકોને ચોંકાવી દીધા છે. હવે પરેશ રાવલના આ નિર્ણય પર સુનિલ શેટ્ટીએ મૌન તોડ્યું છે. સુનીલ શેટ્ટીએ પરેશ રાવલના હેરા ફેરી ૩ માંથી બહાર થવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને આ દરમિયાન ભાર મૂકીને કહ્યું કે, પ્રતિષ્ઠિત પાત્ર ‘બાબુરાવ ગણપતરાવ આપ્ટે’ વિના આ ફિલ્મ બની જ ન શકે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સુનીલ શેટ્ટીએ કહ્યું કે, ‘આવું બની જ ન શકે. પરેશ રાવલ વિના….૧૦૦% આ ન બની શકે. મારા અને અક્ષય વિના હેરા ફેરી ૩નો ૧% પણ ચાન્સ છે, પરંતુ પરેશ જી વિના ૧૦૦% આ ફિલ્મ ન બની શકે. જો રાજૂ અને શ્યામને બાબુ ભૈયાનો માર ન પડે ત્યાં સુધી આ ફિલ્મ ન ચાલે.’સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે, કેવી રીતે મને આ વાતની જાણ મારા બાળકો આથિયા અને અહાન શેટ્ટી દ્વારા થઈ. એક્ટરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘તે બંનેએ જ ૧૫ મિનિટની અંદર જ મને આ મોકલ્યું અને પૂછ્યું ‘પપ્પા, આ શું છે?’ અને હું અહીં મારો ઈન્ટરવ્યુ આપી રહ્યો હતો. આ જોતાંની સાથે જ હું વિચારમાં ડૂબી ગયો.’ સુનીલ શેટ્ટીએ આશા વ્યક્ત કરી કે પરેશ રાવલ ભવિષ્યમાં ચોક્કસપણે આ ફિલ્મમાં વાપસી કરશે, કારણ કે દર્શકોની જેમ તેઓ પણ રાજુ, શ્યામ અને બાબુરાવની ત્રિપુટીની વાપસીની રાહ જોઈ રહ્યા હતા. સ્થિતિ ત્યારે વધુ જટિલ બની ગઈ જ્યારે પરેશ રાવલે જણાવ્યું કે, મેં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને દિગ્દર્શક પ્રિયદર્શનને ફિલ્મ છોડવાના નિર્ણય વિશે જાણ કરી દીધી છે, જોકે, પ્રિયદર્શને પરેશ રાવલ તરફથી આવી કોઈ માહિતી મળી હોવાનો ઈનકાર કરી દીધો છે. પ્રિયદર્શને કહ્યું કે, ‘મને નથી ખબર કે આવું કેમ થયું કારણ કે, પરેશે અમને જાણ નથી કરી.’ ફિલ્મ શરૂ કરતા પહેલા, અક્ષયે મને પરેશ અને સુનીલ બંને સાથે વાત કરવાનું કહ્યું અને મેં તેમ કર્યું અને બંને સંમત થયા હતા.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘ફિલ્મમાં તેના નાણાકીય રોકાણને કારણે અક્ષય કાનૂની કાર્યવાહી કરી શકે છે. પ્રિયદર્શને કહ્યું કે, મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી, પણ અક્ષયે પૈસા રોક્યા છે અને તે જ કારણ હોઈ શકે છે કે તે આ પગલું ભરી રહ્યો છે.’તમને જણાવી દઈએ કે, તાજેતરમાં પરેશ રાવલે જણાવ્યું હતું કે, મેં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને દિગ્દર્શક પ્રિયદર્શનને ફિલ્મ છોડવા અંગે જાણ કરી દીધી છે. તેમણે ચાહકોને આ વિશે માહિતી આપવા માટે ટિ્‌વટ કર્યું, જેમાં તેમણે લખ્યું ‘હું એ વાત રેકોર્ડ પર રાખવા માંગુ છું કે હેરા ફેરી ૩ છોડવાનો મારો નિર્ણય સર્જનાત્મક મતભેદોને કારણે નહોતો. હું ફરીથી ભારપૂર્વક કહું છું કે ફિલ્મ નિર્માતા સાથે કોઈ સર્જનાત્મક મતભેદ નથી. મને ફિલ્મ દિગ્દર્શક પ્રિયદર્શન પ્રત્યે અપાર પ્રેમ, આદર અને આસ્થા રાખું છું.’

    ‘Hera Pheri 3’ Paresh Rawat's exit Suniel Shetty
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Rishabh Shetty એ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને મળ્યા, તેમની સાથે કાંતારા ટીમ પણ હતી

    October 8, 2025
    મનોરંજન

    કાર જપ્તીના કેસમાં દુલ્કર Salmaanને રાહત, કેરળ હાઈકોર્ટે કસ્ટમ્સ વિભાગ પાસેથી જવાબ માંગ્યો

    October 8, 2025
    મનોરંજન

    Deepika Padukone હિજાબમાં સુંદર લાગે છે, રણવીર સિંહ લાંબી દાઢીમાં,વીડિયોએ ચર્ચા જગાવી

    October 8, 2025
    મનોરંજન

    હું માહી ભૈયાને મળી,મને તેનો આભાસ ખૂબ જ ગમ્યો,તે ખૂબ જ પ્રેમાળ છે,Malti Chahar

    October 8, 2025
    મનોરંજન

    અકસ્માતમાં ઘાયલ પંજાબી ગાયક અભિનેતા Rajveer Jawanda નું નિધન

    October 8, 2025
    મનોરંજન

    `ગૃહિણીઓએ ગર્વથી કહેવું જોઈએ કે, તેઓ ઘર સંભાળે છે,બિગ બી

    October 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે,Former Judge Markandey Katju

    October 9, 2025

    Madhya Pradesh માં જીવલેણ કફ સિરપ વધુ બે ભૂલકાંને ભરખી ગઈ, કુલ મૃતકાંક 22

    October 9, 2025

    આત્મહત્યા કરનાર IPS અધિકારીની સ્યુસાઈડ નોટ મળી, ટોચના અધિકારીઓ સામે આરોપ

    October 9, 2025

    Taliban સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા

    October 9, 2025

    Bihar elections: 3 ઉપ મુખ્યમંત્રી બનાવવાનો આરજેડીનો પ્રસ્તાવ, કોંગ્રેસના નિર્ણયનો ઈન્તેજાર

    October 9, 2025

    20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની ધરપકડ

    October 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે,Former Judge Markandey Katju

    October 9, 2025

    Madhya Pradesh માં જીવલેણ કફ સિરપ વધુ બે ભૂલકાંને ભરખી ગઈ, કુલ મૃતકાંક 22

    October 9, 2025

    આત્મહત્યા કરનાર IPS અધિકારીની સ્યુસાઈડ નોટ મળી, ટોચના અધિકારીઓ સામે આરોપ

    October 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.