Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mumbai માં એક પાગલ વ્યક્તિએ ૧૫ બાળકોને બંધક બનાવીને સનસનાટી મચાવી, કમાન્ડોએ તેની ધરપકડ કરી

    October 30, 2025

    બિહાર ચુંટણી બાદ નીતિશ કુમાર હવે બિહારના મુખ્યમંત્રી નહીં બને,Rabri Devi

    October 30, 2025

    Amreli: એક દીકરાએ ૨૯૦ ખેડૂતોનું દેવું ચૂકવીને પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપી, ઉદાર હાથે દાન આપ્યું

    October 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mumbai માં એક પાગલ વ્યક્તિએ ૧૫ બાળકોને બંધક બનાવીને સનસનાટી મચાવી, કમાન્ડોએ તેની ધરપકડ કરી
    • બિહાર ચુંટણી બાદ નીતિશ કુમાર હવે બિહારના મુખ્યમંત્રી નહીં બને,Rabri Devi
    • Amreli: એક દીકરાએ ૨૯૦ ખેડૂતોનું દેવું ચૂકવીને પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપી, ઉદાર હાથે દાન આપ્યું
    • Shilpa Shetty ની માતાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી
    • Surat: બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર, ૩ યુવકોના કરુણ મોત
    • Sara Ali Khan સમસ્યાથી બચવા માટે એક માનસિક ફિલ્ટર વિકસાવ્યું
    • સાધ્વીMamta Kulkarniએ દાઉદ ઇબ્રાહિમ વિશેના પ્રશ્નના જવાબમાં વિક્કી ગોસ્વામીનો બચાવ કર્યો,કહ્યું કે તે આતંકવાદી નથી
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»સૌરાષ્ટ્ર માં કોરોના પ્રસર્યો : જામનગરમાં 7 ભાવનગરમાં 1 કેસ
    સૌરાષ્ટ્ર

    સૌરાષ્ટ્ર માં કોરોના પ્રસર્યો : જામનગરમાં 7 ભાવનગરમાં 1 કેસ

    Vikram RavalBy Vikram RavalMay 27, 2025Updated:May 27, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક જ પરિવારના સભ્યો અને હરિદ્વારથી આવેલા વ્યકિતને સંક્રમણ : તમામની તબિયત સાધારણ..
    Saurashtra તા.27
    ગુજરાત સહિત દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ પગપેસારો વધ્યો છે. ગઇકાલે જામનગરમાં એક સાથે સાત કેસ નોંધાયા છે. તો રાજકોટમાં વધુ ચાર કેસ નોંધાયા છે. આ સિવાય ભાવનગર જિલ્લામાં પણ નવો કેસ નોંધાયો છે.

    ગઇકાલે જામનગર શહેર માં એક સાથે સાત નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેથી આરોગ્ય વિભાગ ની  દોડધામ વધી જવા પામી છે. કામદાર કોલોની માં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો કોરોનાથી સંક્રમિત બન્યા છે.

    જ્યારે ઘાંચી વાડ માં બે કેસ અને પાર્ક કોલોની માં એક કેસ નોંધાયો  છે. તમામ સાત દર્દીઓ ને હોમ કોરોન્ટાઇન  કરવામાં આવ્યા છે. તમામ દર્દીની હાલત સામાન્ય છે. તેઓને હળવા લક્ષણો ધરાવતા હોવાથી હોમ-આઈસોલેટ કરાયા છે.

    કોઈને હોસ્પિટલમાં દાખલ કરાયા નથી અને એકટીવ કેસ 10 થયા છે. બીજી તરફ હરિદ્વાર જઈને ભાવનગરના રંઘોળા પરત આવેલા આધેડ કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાગ્રસ્ત આધેડની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યુ છે. 55 વર્ષના આધેડ કોરોનાથી સંક્રમિત થયા છે.

    તેમને શરદી ઉધરસની તકલીફ હોવાથી તેમનો ટેસ્ટ કરવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડયુ હતુ.તેઓ હોમ આઇસોલેટેડ છે. જિલ્લામાં બે દર્દી સ્વસ્થ થયા બાદ આ નવો હળવો કેસ આવ્યો છે.

    Corona Saurashtra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli: એક દીકરાએ ૨૯૦ ખેડૂતોનું દેવું ચૂકવીને પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપી, ઉદાર હાથે દાન આપ્યું

    October 30, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: વરસાદી માહોલ યથાવત રહેતા લીલી પરિક્રમા અનિશ્ચિત : કાલે અંતિમ નિર્ણય

    October 30, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: બે ખાનગી સ્કુલમાં ચડ્ડી બનીયાન ટોળકી ત્રાટકી

    October 30, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: દારૂબંધીનો અમલ માત્ર કાગળ પર જ ! વ્યાપક હપ્તાખોરી

    October 30, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: મુળી ઉપર આવેલ ત્રિમંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર

    October 30, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ઝાલાવાડમાં શિક્ષકોની ઘટ્ટ પુરાઇ : 200 સહાયકોની પસંદગી

    October 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mumbai માં એક પાગલ વ્યક્તિએ ૧૫ બાળકોને બંધક બનાવીને સનસનાટી મચાવી, કમાન્ડોએ તેની ધરપકડ કરી

    October 30, 2025

    બિહાર ચુંટણી બાદ નીતિશ કુમાર હવે બિહારના મુખ્યમંત્રી નહીં બને,Rabri Devi

    October 30, 2025

    Amreli: એક દીકરાએ ૨૯૦ ખેડૂતોનું દેવું ચૂકવીને પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપી, ઉદાર હાથે દાન આપ્યું

    October 30, 2025

    Shilpa Shetty ની માતાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી

    October 30, 2025

    Surat: બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર, ૩ યુવકોના કરુણ મોત

    October 30, 2025

    Sara Ali Khan સમસ્યાથી બચવા માટે એક માનસિક ફિલ્ટર વિકસાવ્યું

    October 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mumbai માં એક પાગલ વ્યક્તિએ ૧૫ બાળકોને બંધક બનાવીને સનસનાટી મચાવી, કમાન્ડોએ તેની ધરપકડ કરી

    October 30, 2025

    બિહાર ચુંટણી બાદ નીતિશ કુમાર હવે બિહારના મુખ્યમંત્રી નહીં બને,Rabri Devi

    October 30, 2025

    Amreli: એક દીકરાએ ૨૯૦ ખેડૂતોનું દેવું ચૂકવીને પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપી, ઉદાર હાથે દાન આપ્યું

    October 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.