Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પૂજા પાલને મોહરા બનાવીને યુપી સરકાર સપા વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહી છે,Akhilesh

    August 25, 2025

    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું ત્યારે બીજા જ દિવસે તેમણે રાજીનામું આપ્યું હતું,Amit Shah

    August 25, 2025

    ટ્રમ્પે મોટો અન્યાય કર્યો, South Africa માં લાખો એચઆઇવી દર્દીઓના જીવનને નર્ક બનાવ્યું

    August 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પૂજા પાલને મોહરા બનાવીને યુપી સરકાર સપા વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહી છે,Akhilesh
    • સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું ત્યારે બીજા જ દિવસે તેમણે રાજીનામું આપ્યું હતું,Amit Shah
    • ટ્રમ્પે મોટો અન્યાય કર્યો, South Africa માં લાખો એચઆઇવી દર્દીઓના જીવનને નર્ક બનાવ્યું
    • ’કાજીકી’ વાવાઝોડાએ China ના હૈનાન ટાપુ પર ભારે વિનાશ વેર્યો
    • Islamabad, Rawalpindi અને Khyber Pakhtunkhwa ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યાં
    • આપણા પર યુદ્ધ લાદવામાં આવ્યું હતું, જેનો ઈરાને મજબૂતીથી સામનો કર્યો,Iran ના સર્વોચ્ચ નેતા
    • Sunny Deol આર્યન ખાનના ડેબ્યૂ શો માટે પ્રશંસા કરી,’ઓલ ધ બેસ્ટ સન, ચક દે ફટ્ટે’
    • ’ચારિત્ર્ય પ્રમાણપત્ર આપનારાઓ ક્યાં ગયા?’, Disha Patani ની બહેન નિક્કી હત્યા કેસ પર ગુસ્સે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘હાલના સમયમાં સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાની સૌથી વધુ જરૂર’: Samantha Ruth Prabhu
    મનોરંજન

    ‘હાલના સમયમાં સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાની સૌથી વધુ જરૂર’: Samantha Ruth Prabhu

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૧૮

    સામંથા રુથ પ્રભુએ નાગ ચૈતન્યથી અલગ થવાનું નક્કી કર્યું ત્યારથી તેનો કપરો સમય ચાલી રહ્યો છે. ડિવોર્સ બાદ માનસિક રીતે તો તે વ્યથિત રહે જ છે, સાથે તેને શારીરિક તકલીફોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સામંથાને માયોસિટીસનું નિદાન થયું હતું, જે એક ઓટોઇમ્યુન સ્થિતિ છે. તેના માટે હાલ સામંથાની સારવાર ચાલી રહી છે.  બીમારી અને પીડામાંથી બહાર આવવા માટે સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાની જરૂર હોવાનું સામંથા માને છે. સામંથાએ થોડા સમયથી હેલ્થ પોડકાસ્ટની શરૂઆત કરી છે. તેની તબિયતના કારણે સામંથા વધુ આધ્યાત્મિક બની રહી હોવાનું તેણે જણાવ્યું હતું. તાજેતરનાં એક ઇન્ટરવ્યૂમાં સામંથાએ તેનાં જીવનના આ અનુભવો વિશે વાત કરી હતી. “આપણે બધાં જ ઇચ્છીએ છીએ કે આપણે આપણા જીવનની અમુક બાબતો બદલી શકીએ, ક્યારેક હું એવું વિચારુ છું કે, જીવનમાં હું જે પરિસ્થિતિનો સામનો કરી રહી છું, તે ખરેખર જરૂરી હતું કે નહીં. પરંતુ જો હું જીવનમાં પાછી વળીને જોઉં છું તો લાગે છે કે મારું જીવન આથી અલગ જ હોઈ જ ન શકે.” આધ્યાત્મિકતા બાબતે સામંથાએ કહ્યું,“હું થોડા વખત પહેલાં મારા મિત્ર સાથે આ અંગે ચર્ચા કરતી હતી અને હું હંમેશા વિચારું છું કે મારા જીવનના ત્રણ વર્ષ મારે જોઈતા નથી. પરંતુ હવે મને લાગે છે કે જીવન તમને જે પણ પડકારો આપે તેનો સામનો તમારે કરવો જ પડે છે. અને તમે જેવા તે સ્થિતિમાંથી બહાર આવો કે તમે જીતી જાઓ છો. હાલ હું મારી જાતને પહેલાં ક્યારેય નહોતી તેટલી મજબૂત અને વિનમ્ર અનુભવું છું. કારણ કે અહીં સુધી પહોંચવા માટે હું જીવનની આગમાં તપી છું. તેને આધ્યાત્મિક જાગૃતિ કહી શકો છો.” આજના સમયમાં આધ્યાત્મિકતાની જરૂરિયાત વિશે સામંથાએ જણાવ્યું, “આજના વિશ્વમાં આધ્યાત્મિકતાની સૌથી વધુ જરૂરિયાત છે કારણ કે હાલ બહુ જ પીડા અને બીમારીઓ છે. મને લાગે છે કે આધ્યાત્મિકતા તમારો શ્રેષ્ઠ મિત્ર અને શક્તિનો એક અખૂટ સ્ત્રોત બની શકે છે.” સામંથાએ વરુણ ધવન સાથે ‘સિટેડાલ’ કર્યા બાદ એક બ્રેક લઈ લીધો છે. આ સિરીઝનું ભારતનું વર્ઝન ‘સિટાડેલ -હની બની’ કહેવાય છે. જેમાં સામંથા અને વરુણ હાર્ડકોર એક્શન સીનમાં જોવા મળશે. ઓગસ્ટથી સામંથા ફરી શૂટ અને કામ શરૂ કરશે. તેણે જણાવ્યું,“હું મારાથી થાય એટલાં બધાં જ પ્રયત્નો કરવા ઉત્સુક છું. હું મારા નવા રોલ માટે હાલ ટ્રેઇનિંગ પણ કરી રહી છું. મેં એવા પ્રોજેક્ટ્‌સ સાઇન કર્યા છે, જે મને કશુંક નવું શીખવા તરફ ધક્કો મારે છે એ મને બહુ ગમે છે.”સામંથાની સિટાડેલ આ વર્ષ દરમિયાન એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે.

     

    Mumbai Nag Chaitanya Samantha Ruth Prabhu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Sunny Deol આર્યન ખાનના ડેબ્યૂ શો માટે પ્રશંસા કરી,’ઓલ ધ બેસ્ટ સન, ચક દે ફટ્ટે’

    August 25, 2025
    મનોરંજન

    ’ચારિત્ર્ય પ્રમાણપત્ર આપનારાઓ ક્યાં ગયા?’, Disha Patani ની બહેન નિક્કી હત્યા કેસ પર ગુસ્સે છે

    August 25, 2025
    મનોરંજન

    Karan Johar નવી શ્રેણીની જાહેરાત કરી, તમન્ના અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકા ભજવશે

    August 25, 2025
    મનોરંજન

    Shahrukh, Aamirથી Akshay સુધીની સુંદરીએ દરેક સ્ટારના રહસ્યો ખોલ્યા

    August 25, 2025
    મનોરંજન

    તેણે મને પાછળથી ગંદી રીતે સ્પર્શ કર્યો, ગુજરાતી એક્ટ્રસ Daisy Shah

    August 25, 2025
    મનોરંજન

    પરિણીતામાં આંસુના એક બુંદના પરફેકશન માટે ૨૮ ટેક આપ્યાઃ Vidya Balan

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પૂજા પાલને મોહરા બનાવીને યુપી સરકાર સપા વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહી છે,Akhilesh

    August 25, 2025

    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું ત્યારે બીજા જ દિવસે તેમણે રાજીનામું આપ્યું હતું,Amit Shah

    August 25, 2025

    ટ્રમ્પે મોટો અન્યાય કર્યો, South Africa માં લાખો એચઆઇવી દર્દીઓના જીવનને નર્ક બનાવ્યું

    August 25, 2025

    ’કાજીકી’ વાવાઝોડાએ China ના હૈનાન ટાપુ પર ભારે વિનાશ વેર્યો

    August 25, 2025

    Islamabad, Rawalpindi અને Khyber Pakhtunkhwa ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યાં

    August 25, 2025

    આપણા પર યુદ્ધ લાદવામાં આવ્યું હતું, જેનો ઈરાને મજબૂતીથી સામનો કર્યો,Iran ના સર્વોચ્ચ નેતા

    August 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પૂજા પાલને મોહરા બનાવીને યુપી સરકાર સપા વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહી છે,Akhilesh

    August 25, 2025

    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું ત્યારે બીજા જ દિવસે તેમણે રાજીનામું આપ્યું હતું,Amit Shah

    August 25, 2025

    ટ્રમ્પે મોટો અન્યાય કર્યો, South Africa માં લાખો એચઆઇવી દર્દીઓના જીવનને નર્ક બનાવ્યું

    August 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.