Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Narmada River એ રૌદ્ર રૂપ ધારણ કર્યું, ભરૂચમાં નર્મદા નદીએ ડેન્જરસ લેવલ વટાવ્યું

    September 6, 2025

    ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને પગલે Ambaji Temple ના દર્શન અને આરતી સમયમાં ફેરફાર

    September 6, 2025

    Vadodara: આજવા સરોવરથી પાણી છોડાતા શહેરમાં પૂરનું સંકટ

    September 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Narmada River એ રૌદ્ર રૂપ ધારણ કર્યું, ભરૂચમાં નર્મદા નદીએ ડેન્જરસ લેવલ વટાવ્યું
    • ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને પગલે Ambaji Temple ના દર્શન અને આરતી સમયમાં ફેરફાર
    • Vadodara: આજવા સરોવરથી પાણી છોડાતા શહેરમાં પૂરનું સંકટ
    • ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી JP Nadda ના ઘરે યોજાનારા રાત્રિભોજન રદ કરવામાં આવ્યું
    • Jaipur માં જૂની ઇમારત ધરાશાયી થતાં ૨ લોકોના મોત, વરસાદને કારણે પાયો નબળો પડ્યો
    • કોંગ્રેસ પોતાનો ભૂતકાળ કહી રહી છે, રિમોટ કંટ્રોલ દ્વારા દિલ્હીથી સરકાર ચલાવવા અંગે Mohan Yadav
    • Ganpati Bappa Morya, આવતા વર્ષે વહેલા આવો, મુંબઈમાં ઢોલ અને પત્તા વચ્ચે બાપ્પાને વિદાય આપવામાં આવી
    • PM Narendra Modi પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે, પરિસ્થિતિનો તાગ મેળવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Air India ની ફલાઈટમાં કેનેડાથી આવતા 15 ગુજરાતીઓએ પ્રવાસ પડતો મુકયો
    અમદાવાદ

    Air India ની ફલાઈટમાં કેનેડાથી આવતા 15 ગુજરાતીઓએ પ્રવાસ પડતો મુકયો

    Vikram RavalBy Vikram RavalJune 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.23
    એર ઈન્ડિયાની ફ્લાઈટ્સના શિડ્યૂલ ખોરવાઈ રહ્યા છે અને એરક્રાફ્ટ્સમાં ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવવાનું હજુય ચાલુ જ છે ત્યારે એર ઈન્ડિયાની ટોરન્ટોથી નવી દિલ્હી આવતી ફ્લાઈટ નંબર AI 188માં ઈન્ડિયા આવવા નીકળેલા અમુક ગુજરાતી પેસેન્જર્સે એરલાઈન પર કેટલાક ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.

    જૂન 18ની આ ઘટનાનો એક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પોતાની ઓળખ ડો. ગૌરાંગ જોષી તરીકે આપનારા એક ગુજરાતી એવું કહેતા સાંભળી શકાય છે કે ફ્લાઈટના ડિપાર્ચરની આગલી રાતથી જ તેમને ફ્લાઈટ મોડી હોવાના ઈમેલ અને મેસેજ મળવાનું શરૂ થઈ ગયું હતું.

    આ ફ્લાઈટ ટોરન્ટો એરપોર્ટ પરથી બપોરે એક વાગ્યે ટેક-ઓફ થવાની હતી પરંતુ પેસેન્જર્સને છેક સાંજે સાત વાગ્યે ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા.
    ફ્લાઈટ ગેટ પરથી ડિપાર્ચર માટે બહાર નીકળી ત્યારબાદ તેને પોણો કલાક સુધી ઉભી રખાઈ હતી અને તેને દોઢ કલાકે ફરી ગેટ પર લાવવામાં આવી હતી.

    ત્યારબાદ પેસેન્જર્સે ફ્લાઈટ ટેક-ઓફ કેમ નથી થઈ રહી તેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ક્રુ મેમ્બર્સે ટેકનિકલ ફોલ્ટને કારણે ટેક-ઓફમાં મોડું થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

    જોકે, ખરેખર શું ફોલ્ટ હતો તેની કેબિન ક્રુને પણ કોઈ જાણ નહોતી, આ દરમિયાન અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને ધ્યાનમાં રાખતા આ ફ્લાઈટમાં કેટલાક સવાર ગુજરાતી પેસેન્જર્સે પોતાનો પ્રવાસ પડતો મૂકવાનું નક્કી કરતાં પોતાને ડીપ્લેન કરી દેવા અને ટિકિટના પૈસા પાછા આપવા માટે ફ્લાઈટ મેનેજર સાથે વાત કરી હતી.

    પેસેન્જર્સનો આક્ષેપ છે કે ફ્લાઈટ મેનેજરે તેમને ટિકિટ ફેર રિફંડ નહીં મળે તેવી વાત કરતા પોતાની જવાબદારીએ ડીપ્લેન થવા માટે કહી દીધું હતું. કોઈ રિસ્ક ના લેવા માગતા 15 જેટલા ગુજરાતી પેસેન્જર્સે ટિકિટના પૈસા પાછા ના અપાય તો પણ પ્રવાસ પડતો મૂકવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન ફ્લાઈટ મેનેજરે ઉદ્વતાઈભર્યું વર્તન કર્યું હોવાનો પણ પેસેન્જર્સ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

    abort journey Ahmedabad Air India Canada on
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Ganpati Bappa Morya, આવતા વર્ષે વહેલા આવો, મુંબઈમાં ઢોલ અને પત્તા વચ્ચે બાપ્પાને વિદાય આપવામાં આવી

    September 6, 2025
    રાષ્ટ્રીય

    PM Narendra Modi પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે, પરિસ્થિતિનો તાગ મેળવશે

    September 6, 2025
    રાષ્ટ્રીય

    1951 Rolls Royce ને કારણે સંબંધોમાં ખટાશ, સુપ્રીમ કોર્ટે દંપતીના લગ્નનો અંત આણ્યો

    September 6, 2025
    અન્ય રાજ્યો

    Ludhiana ગામ સસરાલીમાં ધુસી ડેમ તૂટી ગયો, પૂરને કારણે ૧.૭૨ હેક્ટર પાકનો નાશ થયો, ૪૫ લોકોના મોત

    September 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    જ્યારે પીએમ મોદી નોબેલ પુરસ્કાર આપવાનું સમર્થન ન કર્યું ત્યારે ટ્રમ્પે તેને ગંભીરતાથી લીધું’, American Expert

    September 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    હું હંમેશા મોદીનો મિત્ર રહીશ; ભારત-અમેરિકા સંબંધો ખાસ છે ,Donald Trump

    September 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Narmada River એ રૌદ્ર રૂપ ધારણ કર્યું, ભરૂચમાં નર્મદા નદીએ ડેન્જરસ લેવલ વટાવ્યું

    September 6, 2025

    ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને પગલે Ambaji Temple ના દર્શન અને આરતી સમયમાં ફેરફાર

    September 6, 2025

    Vadodara: આજવા સરોવરથી પાણી છોડાતા શહેરમાં પૂરનું સંકટ

    September 6, 2025

    ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી JP Nadda ના ઘરે યોજાનારા રાત્રિભોજન રદ કરવામાં આવ્યું

    September 6, 2025

    Jaipur માં જૂની ઇમારત ધરાશાયી થતાં ૨ લોકોના મોત, વરસાદને કારણે પાયો નબળો પડ્યો

    September 6, 2025

    કોંગ્રેસ પોતાનો ભૂતકાળ કહી રહી છે, રિમોટ કંટ્રોલ દ્વારા દિલ્હીથી સરકાર ચલાવવા અંગે Mohan Yadav

    September 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Narmada River એ રૌદ્ર રૂપ ધારણ કર્યું, ભરૂચમાં નર્મદા નદીએ ડેન્જરસ લેવલ વટાવ્યું

    September 6, 2025

    ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને પગલે Ambaji Temple ના દર્શન અને આરતી સમયમાં ફેરફાર

    September 6, 2025

    Vadodara: આજવા સરોવરથી પાણી છોડાતા શહેરમાં પૂરનું સંકટ

    September 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.