Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026

    Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી
    • Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી
    • Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી
    • Jammu and Kashmir: કાશ્મીરી પંડિતો ઓક્ટોબરમાં દિલ્હી તરફ કૂચ કરશે, જંતર મંતર પર ઉપવાસ કરશે
    • Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી
    • Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
    • Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા
    • શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»આજે ‘રાષ્ટ્રીય કેરી દિવસ’: ફળોનો ‘રાજા’ અને પોષણનો ‘ખજાનો’ કેરી
    લેખ

    આજે ‘રાષ્ટ્રીય કેરી દિવસ’: ફળોનો ‘રાજા’ અને પોષણનો ‘ખજાનો’ કેરી

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026Updated:July 22, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પૌરાણિક કાળથી આધુનિક યુગ સુધી લોકોની સ્વાદેન્દ્રિય પર કેરીનું રાજ

    આંબાના વાવેતર અને આંતરપાક માટે રાજ્ય સરકારના બાગાયત ખાતાની યોજના થકી ખેડૂતોને મળ્યું પ્રોત્સાહન

    આલેખન – હેમાલી ભટ્ટ

    દર વર્ષે ૨૨ જુલાઈ ’રાષ્ટ્રીય કેરી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૮૭માં ’હોર્ટિકલ્ચર બોર્ડ’ દ્વારા પ્રથમ વખત ભારતમાં કેરી મહોત્સવનું આયોજન કરાયું હતું. ત્યારથી ફળફળાદી પાકમાં કેરીની ખેતી, તેની ગુણવત્તા અને પોષક તત્વો અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ વિશેષ દિવસની ઉજવણી શરૂ થઈ હતી.
    સૌરાષ્ટ્રની ફળદ્રુપ ધરા પણ કેરીના વાવેતરમાં મહત્વનું યોગદાન આપી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લા બાગાયત ખાતા પાસેથી મળેલી માહિતી મુજબ, રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૫૭ હેક્ટર જમીનમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે.
    ગુજરાત સરકારનું બાગાયત ખાતું કેરી પકવતા ખેડૂતોના કલ્યાણ માટે સતત કાર્યરત છે. બાગાયત ખાતા દ્વારા આંબા પાકમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવી ક્રોપ ડાઇવર્સીફીકેશન’ (યોજના ક્રમાંકઃ ૐઇ્‌-૨,૩,૪) હેઠળ આંબાની ખેતી કરતા ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે.
    આ યોજના હેઠળ આંબાના વાવેતર માટે પ્રતિ કલમ મહત્તમ રૂ. ૧૦૦/- અથવા ખરેખર થયેલ ખર્ચ-બે માંથી જે ઓછું હોય તે ધ્યાને લઈ પ્રતિ હેક્ટર વધુમાં વધુ રૂ.૦.૪૦ લાખ સુધીની સહાય મળવા પાત્ર છે. આ ઉપરાંત, વાવેતરના પ્રથમ વર્ષે આંતરપાક તરીકે અન્ય બાગાયતી પાકના પ્લાન્ટીંગ મટીરીયલના ખર્ચના ૫૦% લેખે પ્રતિ હેક્ટર મહત્તમ રૂ.૦.૧૦ લાખ સુધી અથવા બે માંથી જે ઓછું હોય તે વધારાની સહાય તરીકે ચૂકવવામાં આવે છે.
    આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આંબાના ફળપાક માટે પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા ૪૦૦ કલમોનું વાવેતર કરવું જરૂરી છે. વાવેતર માટેની કલમો દ્ગૐમ્ (નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ) દ્વારા એક્રેડિટેશન ધરાવતી નર્સરી, કૃષિ યુનિવર્સિટી અથવા બાગાયત ખાતાની સરકારી નર્સરીઓમાંથી જ ખરીદવાની રહે છે. વાવેતર સંબંધિત અન્ય તમામ ખર્ચ અરજદારે જાતે ભોગવવાનો રહે છે.
    જમીનની મર્યાદા મુજબ, સામાન્ય ખેડૂતો માટે ખાતાદીઠ ઓછામાં ઓછી ૦.૨૦ હેક્ટરથી મહત્તમ ૨ હેક્ટર સુધી અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ઓછામાં ઓછી ૦.૧૦ હેક્ટરથી મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહે છે. વાવેતર પૂર્ણ થયા બાદ મદદનીશ બાગાયત નિયામક/અધિકારી અને તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા સ્થળ ચકાસણી કરીને સહાયની રકમ મંજૂર કરવામાં આવે છે.
    કેરી સ્વાદનો રાજા તો છે જ સાથે પોષક તત્વોનો પણ ખજાનો છે. તેમાં વિટામિન-ઝ્ર, વિટામિન-છ, કાર્બોહાઈડ્રેટ્સ અને બીમારીઓ સામે રક્ષણ આપતા અનેક જૈવિક તત્વો રહેલા છે. ઉપરાંત, લોહીના શુદ્ધિકરણ માટે પણ કેરી રામબાણ ઈલાજ છે. આ જ કારણ છે કે, સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશો કેરીને ‘સુપરફૂડ’ તરીકે સ્વીકારે છે અને તેને તમામ ફળોમાં ’રાજા’નું સ્થાન આપે છે.
    આપણા દેશમાં કેરીને પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. વેદો-ઉપનિષદોમાં કેરીને ’આમ્ર’ કહેવાય છે, જ્યારે રામાયણ અને મહાભારતમાં પણ આંબાના વનનો ઉલ્લેખ છે. શુભ પ્રસંગોએ આંગણે આંબાના પાનનું તોરણ બાંધવું, પૂજામાં કળશ સ્થાપના અને યજ્ઞમાં આંબાના કાષ્ઠનો ઉપયોગ કરવાની પ્રાચીન પરંપરા છે. કેરીનું ફળ ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલું છે. માનવ સંસ્કૃતિનો હિસ્સો રહેલી કેરીની આજે વિશ્વભરમાં અનેક પ્રકારની ખેતી થાય છે. તેમાંય ખાસ કરીને ’ગીરની કેસર કેરી’ પોતાના અનોખા સ્વાદ અને સુગંધને કારણે દેશ-વિદેશના સ્વાદરસિકોના હૃદય પર રાજ કરી રહી છે.
    બદલાતા આધુનિક સમયમાં કેરીમાંથી આઈસ્ક્રીમ, જ્યુસ, ઠંડા પીણાં અને કેરીના પાપડ સહિત અનેકવિધ ઉત્પાદનો અને પલ્પ તૈયાર કરવામાં આવે છે, જેનાથી લોકો સમગ્ર વર્ષ દરમિયાન કેરીનો સ્વાદ માણી શકે છે.

    Hemali Bhatt
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot મનપાની જનરલ બોર્ડમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી
    Next Article Rajkot શહેર-ગ્રામ્યમાં ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’ માટે નોંધણી શરૂ
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…દિલ્હીના સત્ય નિકેતનમાં એક જર્જરિત ઇમારતના ધ્વંસથી એક એવી સિસ્ટમનો પર્દાફાશ થયો

    September 7, 2026
    ધાર્મિક

    બુધવારે રાંધણછઠ્ઠનુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત, હળછઠ્ઠ, બલરામ જયંતી

    September 1, 2026
    લેખ

    તંત્રી લેખ…ભારત-ચીન સંબંધો માટે એક નવી દિશા

    September 1, 2026
    ધાર્મિક

    મંગળવારે Nag Panchamનું મહત્વ

    August 31, 2026
    લેખ

    Surendranagarના પટોળાની પરંપરાને વૈશ્વિક ઓળખ અપાવનાર પંકજ મકવાણાને માનદ ડી.લિટ.ની પદવી એનાયત

    August 31, 2026
    ધાર્મિક

    શિવચિંતન

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,490
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,230
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 20:55
    Categories
    Latest News

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026

    Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી

    September 7, 2026

    Jammu and Kashmir: કાશ્મીરી પંડિતો ઓક્ટોબરમાં દિલ્હી તરફ કૂચ કરશે, જંતર મંતર પર ઉપવાસ કરશે

    September 7, 2026

    Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી

    September 7, 2026

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026
    Search
    Main News

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026

    Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી

    September 7, 2026

    Jammu and Kashmir: કાશ્મીરી પંડિતો ઓક્ટોબરમાં દિલ્હી તરફ કૂચ કરશે, જંતર મંતર પર ઉપવાસ કરશે

    September 7, 2026

    Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026

    Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.