Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Raghuvanshi murder case ની ૭૯૦ પાનાની ચાર્જશીટમાં ખુલાસો

    September 8, 2025

    European અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીની મુલાકાત લેશે

    September 8, 2025

    દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર Supreme Court

    September 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Raghuvanshi murder case ની ૭૯૦ પાનાની ચાર્જશીટમાં ખુલાસો
    • European અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીની મુલાકાત લેશે
    • દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર Supreme Court
    • બદનક્ષી કેસમાં Supreme Court ભાજપની અરજી ફગાવી
    • ૧૨૦૦૦ કરોડના કૌભાંડી Mehul Choksi નું થશે પ્રત્યાર્પણ
    • રાજ્યના ખેડૂતોને હવે ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી વળતર આપવામાં આવશે
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ? Last part
    • Nepal માં સોશિયલ મીડિયા પ્રતિબંધ મુદ્દે યુવાનોનું આંદોલન બન્યું હિંસક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Air India crash: વોલસ્ટ્રીટ જર્નલ અને રોઈટરને પાયલોટ એસો.ની નોટીસ
    રાષ્ટ્રીય

    Air India crash: વોલસ્ટ્રીટ જર્નલ અને રોઈટરને પાયલોટ એસો.ની નોટીસ

    Vikram RavalBy Vikram RavalJuly 19, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.19
    ગત મહિને અમદાવાદમાં એરઈન્ડીયાની ફલાઈટને નડેલી દુર્ઘટનામાં વિમાનના પાયલોટે જ ફયુલ સ્વીચ બંધ કરી હતી તેવા અમેરિકી અખબાર વોલસ્ટ્રીટ જર્નલ તેમજ રોઈટર સમાચાર સંસ્થાએ આપેલા અહેવાલ પર હવે ભારતના ફેડરેશન ઓફ ઈન્ડીયન પાયલોટે આ બંનેને કાનુની નોટીસ પાઠવી છે.

    પાંચ હજારથી વધુ ભારતીય પાયલોટનું પ્રતિનિધિત્વ કરી રહેલા આ સંગઠન દ્વારા કોઈપણ જાતના ચકાસાયેલા પુરાવા કે માહિતી વગર આ પ્રકારનો દોષ પાયલોટ પર ઢોળવા બદલ તેમની સામે શા માટે કાનુની કાર્યવાહી ન કરવી તે જોવા બંને મીડીયાને જણાવાયું છે.

    અગાઉ જ ઈન્ડીયન પાયલોટ એસો.એ આ પ્રકારની આક્ષેપોને ફગાવ્યા હતા. આ બંને મીડીયાને પાઠવેલી કાનુની નોટીસમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ ધરાવતા મીડીયાએ પસંદગીનું રીપોર્ટીંગ કરીને બેજવાબદાર અહેવાલો આપ્યા છે.

    તપાસ હજુ પુરી થઈ નથી ત્યાં જ તેના તારણો આપવાની જે ચેષ્ટા થઈ છે તે બદલ તેઓ સામે શા માટે કાનુની કાર્યવાહી ન કરવી તેનો જવાબ આપવા જણાવાયુ છે.

    Air India crash issues notice Pilots' Association
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    European અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીની મુલાકાત લેશે

    September 8, 2025
    રાષ્ટ્રીય

    દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર Supreme Court

    September 8, 2025
    રાષ્ટ્રીય

    બદનક્ષી કેસમાં Supreme Court ભાજપની અરજી ફગાવી

    September 8, 2025
    રાષ્ટ્રીય

    ૧૨૦૦૦ કરોડના કૌભાંડી Mehul Choksi નું થશે પ્રત્યાર્પણ

    September 8, 2025
    અન્ય રાજ્યો

    રાજ્યના ખેડૂતોને હવે ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી વળતર આપવામાં આવશે

    September 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    Nepal માં સોશિયલ મીડિયા પ્રતિબંધ મુદ્દે યુવાનોનું આંદોલન બન્યું હિંસક

    September 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Raghuvanshi murder case ની ૭૯૦ પાનાની ચાર્જશીટમાં ખુલાસો

    September 8, 2025

    European અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીની મુલાકાત લેશે

    September 8, 2025

    દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર Supreme Court

    September 8, 2025

    બદનક્ષી કેસમાં Supreme Court ભાજપની અરજી ફગાવી

    September 8, 2025

    ૧૨૦૦૦ કરોડના કૌભાંડી Mehul Choksi નું થશે પ્રત્યાર્પણ

    September 8, 2025

    રાજ્યના ખેડૂતોને હવે ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી વળતર આપવામાં આવશે

    September 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Raghuvanshi murder case ની ૭૯૦ પાનાની ચાર્જશીટમાં ખુલાસો

    September 8, 2025

    European અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીની મુલાકાત લેશે

    September 8, 2025

    દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર Supreme Court

    September 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.