Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, ૪ લોકોના મોત

    November 22, 2025

    ૫.૭ના ભૂકંપે બાંગ્લાદેશમાં મચાવી તબાહી, ૧૦ના મોત

    November 22, 2025

    વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો

    November 22, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, ૪ લોકોના મોત
    • ૫.૭ના ભૂકંપે બાંગ્લાદેશમાં મચાવી તબાહી, ૧૦ના મોત
    • વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો
    • Surat : નકલી દસ્તાવેજો સાથે અફઘાની નાગરિક ઝડપાયો
    • Morbi: હળવદના ચરાડવા પાસે ડમ્પર-બાઈકની વચ્ચે ટક્કર થઇ
    • Vadodara: આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ
    • Surat: વાલોડમાં BLO સહાયક મહિલા આચાર્યનું નિધન થયું
    • ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ganesh Visharan and Eid Milad સમયે કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ એલર્ટ
    અમદાવાદ

    Ganesh Visharan and Eid Milad સમયે કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ એલર્ટ

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૦

    દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે ત્યારે છેલ્લા બે દિવસમાં સુરત અને ખેડાના કઠલાલમાં અનિચ્છનીય ઘટનાઓ ઘટી છે. આ ઘટનાઓના સંદર્ભમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇજીપી અને ડીએસપી સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેની માહિતી મેળવી હતી. આગામી ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવારોમાં કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તેની તકેદારી માટે સૂચન કર્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં એસઆરપીની ૩૦ કંપની તૈનાત કરવામાં આવી છે. સુરતમાં વધારાની એસઆરપી પણ રવાના કરવામાં આવી છે.

    સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના અને ખેડાના કઠલાલમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી વખતે થયેલી તકરારને લઇને પોલીસ એલર્ટ છે. લાંબા સમય બાદ રાજ્યમાં ગણેશ ઉત્સવમાં અથડામણ કે પથ્થરમારાની ઘટના નોંધાઇ છે. જેની ડીજીપીએ ગંભીર નોંધ લીધી છે. ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, રાજ્યભરની પોલીસ ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જનની તૈયારીમાં લાગી ગઇ છે. રાજ્યમાં કુલ ૯૩ હજારથી વધુ ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે. જે પૈકી ૭૩ હજાર પ્રતિમાનું વિસર્જન તા. ૧૭મીએ કરાશે. આ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપરાંત, ઇલે મિલાદમાં પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, સુરતવાળી ઘટનામાં છ બાળકોએ પથ્થરમારો કર્યો હોવાનું ખૂલ્યુ છે. તેમની સામે કાયદાની મર્યાદામાં રહીને પગલાં લેવાયા છે. આ ઉપરાંત આ બન્ને અનિચ્છનીય ઘટનાઓમાં કુલ ૨૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઇને પોલીસ કમિશનર તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિ થાળે પાડી હતી. ગુનેગારોને ઝડપી લેવામાં આવ્યા છે.

    ગણેશ ઉત્સવની શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે પોલીસ કમિશનરે એક્શન પ્લાન ઘડ્યો છે. જેમાં તહેવાર સંપન્ન થાય નહીં સુધી પોલીસ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓએ પોતાનું કાર્યક્ષેત્ર છોડવાનું રહેશે નહીં. ગણેશ પંડાલમાં રાત્રે પૂજા અને અર્ચના કરવામાં આવતી હોવાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને એસીપીના રાત્રે ૧૨ વાગ્યાના લોકેશન મેળવવામાં આવશે. તમામ અધિકારીઓએ પોતાના વિસ્તારમાં સાંજે સાતથી રાત્રે ૧૨ સુધી સતત પેટ્રોલિંગ કરવાનું રહેશે. શી ટીમ ગણેશ પંડાલની સતત વિઝિટ લેતી રહેશે, હોમગાર્ડસ પણ તૈનાત કરાશે. આ ઉપરાત તમામ મંડપ આજુબાજુના સીસીટીવી કેમેરા એક્ટિવ રખાશે. જ્યાં સીસીટીવી કેમેરા ન હોય ત્યાં વીડિયોગ્રાફી અને ડ્રોનની મદદથી વીડિયોગ્રાફી કરાશે. દરેક ડીસીપી અને એસીપી કક્ષાના અધઇકારીઓ શાંતિ માટે લેવાયેલી મીટિંગ્સની વિગતો રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત કોઇ પણ અનિચ્છનિય બનાવોના વીડિયો તથા અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થાય નહીં તેની તકેદારી રખાશે.

     

    Ahmedabad Ganesh Visharan and Eid Milad Police alert untoward incident
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ ૧૫ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી

    November 22, 2025
    અમદાવાદ

    Ahmedabad માં રખડતા શ્વાનના હુમલા વધ્યાં

    November 22, 2025
    ગુજરાત

    રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરનારા આરોપીઓની તપાસ, પોલીસે ૩,૦૦૦ આરોપીઓની ઓળખ કરી

    November 22, 2025
    અમદાવાદ

    પોલીસ ભરતીનો માર્ગ ખુલ્યો : High Court તમામ અરજી ફગાવી

    November 21, 2025
    અમદાવાદ

    Amit Khunt suicide case માં બે વકીલના જામીન રદ કરવાની અરજી પર હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

    November 21, 2025
    અમદાવાદ

    બોંબ ધડાકાના ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવાના કેસમાં મહિલા આરોપીએ જામીન માંગ્યા

    November 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, ૪ લોકોના મોત

    November 22, 2025

    ૫.૭ના ભૂકંપે બાંગ્લાદેશમાં મચાવી તબાહી, ૧૦ના મોત

    November 22, 2025

    વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો

    November 22, 2025

    Surat : નકલી દસ્તાવેજો સાથે અફઘાની નાગરિક ઝડપાયો

    November 22, 2025

    Morbi: હળવદના ચરાડવા પાસે ડમ્પર-બાઈકની વચ્ચે ટક્કર થઇ

    November 22, 2025

    Vadodara: આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ

    November 22, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, ૪ લોકોના મોત

    November 22, 2025

    ૫.૭ના ભૂકંપે બાંગ્લાદેશમાં મચાવી તબાહી, ૧૦ના મોત

    November 22, 2025

    વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો

    November 22, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.