Veravalતા.9
વેરાવળ પોલીસમાં નોંધાયેલ એનડીપીએસના ગુન્હાનો આરોપી નાસતા ફરતા એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના મુજબ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.વી.રાજપુત, પો.સબ ઇન્સ એ.સી.સિંઘવ, પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા ની રાહબરી હેઠળ પો. હેડ કોન્સ. અરવિદભાઇ જાની, પો. કોન્સ. ધવજયભાઇ રામ, ઝણકાંટ સહિતનાએ હયમુન સોસીસ ના આધારે વેરાવળ પોલીસમાં એનડીપીએસ એકટની કલમ 8(સી), 22(સી), 29ના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ધવશાલ અશોકભાઇ ભેંસાણીયા ઉ.વ.28, રહે. દામનગર, કોળીવાડા, શાકમાર્કેટ પાસે, તા.લાઠી, જી.અમરેલી ને એલ.સી.બી. બ્રાન્ચે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Trending
- Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
- CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
- પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
- Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
- Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
- Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
- Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
- Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

