- ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?
- વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર
- ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં
- Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે
- Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો
- Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના
- જો અજિત પવાર અને શરદ પવાર જૂથો પહેલા મર્જ થાય ત્યારે જ શરદ પવાર જૂથનો એનડીએમાં પ્રવેશ
- Puri માં રથયાત્રા દરમિયાન ચોરો કિંમતી વસ્તુઓની ચોરી કરી ગયા; પોલીસે અત્યાર સુધીમાં ૧૦૩ લોકોની ધરપકડ કરી છે
Author: Vikram Raval
Canada,તા.10 કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીએ માર્ક કાર્નીને કેનેડાના આગામી નેતા અને વડાપ્રધાન જાહેર કર્યા છે. પીએમ પદ માટે ચૂંટણી જીત્યા બાદ માર્ક કાર્નીએ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર જોરદાર પ્રહારો કર્યા છે. અગાઉ બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર રહી ચૂકેલા કાર્નેએ 85%થી વધુ મતો સાથે લિબરલ પાર્ટીનું નેતૃત્ત્વ જીત્યું હતું. કાર્ને ‘બેન્ક ઓફ કેનેડા’ના પૂર્વ વડા છે અને ‘બેન્ક ઓફ ઈંગ્લેન્ડ’માં મહત્ત્વપૂર્ણ પદ પર સેવા આપી ચૂક્યા છે. આથી એવું માનવામાં આવે છે કે તેઓ દેશને આર્થિક પડકારોમાંથી બહાર કાઢવામાં સફળ થશે. તેમજ કાર્નેએ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘કોઈ એવી વ્યક્તિ છે જે…
London,તા.10 આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. મામલો એવો છે કે તાજેતરમાં તેણે ભારતનું પાસપોર્ટ સરેન્ડર કરી એક નાનકડાં દેશ વાનુઆતીની નાગરિકતા મેળવી હતી. પણ હવે વનુઆતુના વડાપ્રધાને લલિત મોદીને મોટો ઝટકો આપ્યો છે. જેના કારણે ભાગેડું લલિત મોદીની હાલત ધોબીના કૂતરા જેવી થઇ ગઇ છે. વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપતે નાગરિકતા આયોગને આદેશ આપ્યો છે કે લલિત મોદીનો પાસપોર્ટ તાત્કાલિક ધોરણે રદ કરી દે. તેમણે કહ્યું કે મને છેલ્લા 24 કલાકમાં જાણકારી મળી કે ઈન્ટરપોલે લલિત મોદીને લઈને ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલી એલર્ટ નોટિસને ન્યાયિક પુરાવાના અભાવે બે વખત ફગાવી હતી. વાનુઆતોનો પાસપોર્ટ રાખવો એક…
Dubai,તા.10 ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને જીતવા માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ટીમ ઈન્ડિયાએ સરળતાથી હાંસલ કરી લીધો હતો. આ આખી ટુર્નામેન્ટમાં ભારત માટે વરુણ ચક્રવર્તી, વિરાટ કોહલી, શુભમન ગિલ, રોહિત શર્મા અને મોહમ્મદ શમીએ સારું પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા ખિતાબ જીતવામાં સફળ રહી. રોહિતે ફાઈનલમાં 76 રનની શાનદાર ઈનિંગ રમી. આ જ કારણોસર તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. ભારતીય ટીમે ટાઈટલ જીતતા જ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે…
Dubai,તા.10 ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટીમ ઈન્ડિયાની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી સહિત રાજકીય દિગ્ગજોએ શુભકામનાઓ પાઠવી છે. આ સાથે પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએપ અખ્તરે પણ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપી છે. વડાપ્રધાન મોદીએ ‘X’ પર લખ્યું કે, ‘એક અસાધારણ રમત અને એક અસાધારણ પરિણામ! ICC ચેમ્પિયન્સ ટ્રોફી ઘરે લાવવા માટે આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે. તેમણે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શાનદાર પ્રદર્શન માટે આપણી ટીમને શુભેચ્છા.’અમિત શાહે ભારતીય ટીમને શુભેચ્છા આપતા ‘X’ પર લખ્યું કે, એક એવી જીત જે ઈતિહાસ…
Dubai,તા.10 ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમે તેનું સાતમું ICC ટાઇટલ જીત્યું અને આઠ ટીમોની આ ટુર્નામેન્ટમાં ત્રીજી વિજય નોંધાવી. ભારત લાંબા સમયથી વિશ્વ ક્રિકેટમાં પ્રબળ ટીમોમાંની એક રહી છે અને સતત નોકઆઉટ તબક્કામાં પહોંચ્યું છે. ભારતીય ટીમ 2003 અને 2023 ODI વર્લ્ડ કપ, 2017 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019-21 અને 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી. ICC ટાઈટલની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ રહી છે, જેણે છ વખત ODI વર્લ્ડ કપ (1987,1999,2003,2007, 2015,2023), એક વખત T20 વર્લ્ડ કપ (2021), બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી (2006,2009) અને એક વખત…
ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો દેશ પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભારતે 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી સંયુક્ત જીતી હતી, પછી 2013માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીતી હતી. હવે 2025માં ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને ભારત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે. ફાઈનલમાં ન્યુઝીલેન્ડને એક ઓવર બાકી હતી ત્યારે ચાર વિકેટે પરાજય આપ્યો હતો. ન્યુઝીલેન્ડે 50 ઓવરોમાં 7 વિકેટે 251 રન કર્યા હતા. ભારતે 6 વિકેટે 254 રન 49 ઓવરોમાં નોંધાવી ટાર્ગેટ પાર પાડી ફાઇનલ મેચ જીતી હતી. ભારતની આ…
Dubai,તા.10 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ હતી. ભારતની સામે ન્યુઝીલેન્ડ એક મજબૂત ટીમ હતી, પરંતુ તેમ છતાં ભારતે શાનદાર રમત રમી અને ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી જીતી. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઇટલ જીત્યું હતું. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ રન બનાવ્યો અને ભારતીની જીતની ક્ષણ આવતા જ ભારતીય બેટર વિરાટ કોહલી અનુષ્કા સાથે ઉજવણી કરતો જોવા મળ્યો હતો. મેચની શરૂઆતમાં તે તાળીઓ પાડીને ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળી હતી. તેમના ચહેરા પર જોશ અને ઉત્સાહ દેખાતા હતા. બ્લુ શર્ટ અને શોર્ટ્સમાં તેનો લુક પણ એકદમ શાનદાર હતો. જ્યારે વિરાટ મેદાન પર આવ્યો ત્યારે અનુષ્કાને તેની પાસેથી ઘણી…
Dubai,તા.10 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે મ્હાત આપી ટ્રોફી જીતી છે. 12 વર્ષ બાદ ફરી ભારતે ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, અગાઉ એમ એસ ધોનીની આગેવાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે. ભારતીય ક્રિકેટ ટીમની જીત બાદ સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટર સુનીલ ગાવસ્કરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાની જીતથી સુનીલ ગાવસ્કર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. તેઓ નાના બાળકની જેમ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. મેચ બાદ મેદાન પર…
Dubai,તા.10 ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સમાપન સમારોહ અંગે એક મોટો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના કોઈપણ અધિકારીને સમાપન સમારોહ દરમિયાન મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. સૂત્રો મુજબ પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુમૈર અહેમદ જે આ ટુર્નામેન્ટના નિર્દેશક પણ હતા તેઓ સમાપન સમારોહ વખતે ત્યાં હાજર હતા પરંતુ તેમને મંચ પર આમંત્રિત કરાયા નહોતા. મામલો કંઇક એમ છે કે પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવી પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી પણ છે અને તે વ્યસ્ત હોવાને કારણે દુબઈ આવી શક્યા નહોતા. એટલા માટે પીસીબીએ સીઈઓને પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા હતા. જોકે એવોર્ડ સેરેમની દરમિયાન મંચ પર ફક્ત ICC અધ્યક્ષ જય…
Dubai,તા.10 ભારતે રેકોર્ડ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં પ્રથમ ટીમ બની જેણે ત્રણ વખત ટ્રોફી જીતી અને પાંચમી વખત ફાઈનલ રમી. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. આ હાર બાદ કિવી કેપ્ટન નિરાશ દેખાતા હતા. મેચ બાદ કેપ્ટન મિચેલ સેન્ટનરે ટીમની પ્રશંસા કરી હતી, પરંતુ ભારતીય ટીમને તેના ઉત્તમ પ્રદર્શન માટે અભિનંદન પણ આપ્યા હતા. આ ઉપરાંત રોહિત શર્માની ઈનિંગ્સ અંગે તેમણે કહ્યું કે, ‘તે લગભગ રન-અ-બોલ રમી રહ્યો હતો. ભારત સાથે રમવાનો આનંદ આવ્યો. તેમના બોલર વર્લ્ડ ક્લાસ છે.’ ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે જણાવ્યું હતું કે, ‘ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે જે રીતે શરૂઆત…
