Author: Vikram Raval

New Delhi,તા.10 જલવાયુ પરિવર્તનના કારણે ઠંડક પહોંચાડનારનું ‘લા નીના’ પણ તેની અસર ખોઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે ભવિષ્યમાં લાનીના દરમ્યાન પણ ભીષણ ગરમી અને લાંબો હીટવેવ જોવા મળી શકે છે. ભારતમાં આ વર્ષે સામાન્યથી વધુ તાપમાન રહેવા અને જલદી ગરમી શરૂ થવાની સંભાવનાઓ દરમ્યાન એક અભ્યાસમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિકોના અનુસાર લા નીના પ્રશાંત મહાસાગરમાં સમુદ્રી તાપમાનને ઠંડી કરીને દુનિયાના અનેક ભાગોમાં ઠંડક વધારે છે. પરંતુ જલવાયુ પરિવર્તનના કારણે આ અસર નબળી પડી રહી છે. આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી ગાંધીનગરના વિશેષજ્ઞોનું કહેવુ છે કે, વૈશ્વિક તાપમાનમાં સતત વૃધ્ધિથી હવે લા નીના પણ ગરમીથી રાહત નહિં…

Read More

Dubai,તા.10 ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને પરાસ્ત કરીને ભારતે 12 વર્ષે ‘ટાઈટલ’ જીત્યુ હતું. જયારે 25 વર્ષે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ફાઈનલમાં હરાવીને બદલો લીધો હતો. સ્પીન ચોકડીની કમાલ તથા ત્યારબાદ બેટરોના મહત્વપૂર્ણ યોગદાનના સહારે ભારતે ચાર વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. સળંગ બે આઈસીસી ટ્રોફી જીતવાનું ગૌરવ હાંસલ કર્યુ હતું. ફાઈનલની સાથોસાથ સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન અનેકવિધ રેકોર્ડ પણ સર્જાયા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં વધુ એક વખત ટોસ ગુમાવનાર ભારતે વરૂણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા તથા અક્ષર પટેલની સ્પીન ચોકડીની મદદથી ન્યુઝીલેન્ડને નિયંત્રણમાં રાખ્યુ હતું. પ્રથમ દાવ લેનાર ન્યુઝીલેન્ડ 251 રન કરી શકયુ હતું. આક્રમક શરૂઆત કર્યા બાદ વરૂણ ચક્રવર્તીએ પ્રથમ…

Read More

Surat,તા.૮ છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર આપઘાતોનું શહેર બની રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં પરિવાર સામુહિક આપઘાત કરે તેવા કિસ્સા સુરતમાં વધી રહ્યાં છે. ત્યારે સુરતમાં ફરી એકવાર સામુહિક આપઘાતનો કિસ્સો બન્યો છે. સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવારે સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ૩૦ વર્ષીય પુત્રએ માતાપિતા સાથે આપઘાત કર્યો ચે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટની આ ઘટના છે. આર્થિક સંકડામણને કારણે એક પરિવારે આવું પગલું ભર્યું. ૫૦ વર્ષીય માતા-પિતા અને ૩૦ વર્ષીય પુત્રએ દવા પી મોત વ્હાલું કર્યું છે. ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયને મૃત જાહેર કર્યા. અમરોલી…

Read More

સૂચના આપનારાને ૨૫૦,૦૦૦ ડોલર (લગભગ ૨.૧૬ કરોડ રૂપિયા)નું ઈનામ આપવા માટે પણ તૈયાર છે. Ahmedabad,તા.૮ અમેરિકાની એફબીઆઇએ ભારતીય નાગરિક ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલને શોધવા માટે ચાર વર્ષથી આકાશ પાતાળ એક કરી રહી છે. મૂળ ગુજરાતનો રહીશ ભદ્રેશ પટેલ એફબીઆઇની ભાગેડુઓની યાદીમાં સામેલ છે અને એક દાયકાથી ધરપકડથી બચી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં જ સોશિયલ મીડિયા પોસ્ટમાં એફબીઆઇએ કહ્યું કે  “વોન્ટેડ- હથિયારબંધ અને ખુબ જ ખતરનાક ગણાય છે! અમારા દસ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓમાંથી એકને શોધવામાં એફબીઆઇની મદદ કરો. જો તમારી પાસે પટેલ વિશે કોઈ પણ જાણકારી હોય, જે તેની પત્નીની હિંસક હત્યા બદલ વોન્ટેડ ૩૪ વર્ષનો વ્યક્તિ છે, તો એફબીઆઇનો સંપર્ક કરો.”…

Read More

મોટર અકસ્માત વળતરના -૩૨૮ કેસોનો સમાધાન રાહે નીકાલ કરી રૂા. ૨૦૬૦૬૨૦૧૭ રકમનુ સમાધાન Rajkot તા.08 રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, ન્યુ દીલ્હી ના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામા આવેલ તેમજ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સતામંડળ, અમદાવાદનાઓના ઉપકમે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ તથા એકઝીકયુટીવ ચેરમેન બી.એન.વૈષ્ણવ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સતા મંડળ, મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રીવેદી તથા જીલલા કાનૂની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ ના ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ વી.બી.ગોહીલ માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ આજ રોજ તા. ૮ને શનિવારે મેગા લોક અદાલતનુ ઉદઘાટન વી.બી.ગોહીલ ( પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ અને ચેરમેન, જીલ્લા કાનૂની સેવાસતા મંડળ),…

Read More

Ahmedabad,તા.૮ અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીના કેસ વધી રહ્યા છે.ત્યારે વધુ એક દાણચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મોટા ઓપરેશન ચલાવતા ડીઆરઆઈએ દાણચોરીમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ૩.૫૩ કરોડ હીરા મળી આવ્યા હતા. જ્યારે આરોપી મુસાફરો વિયેટનામ જતા હતા, ત્યારે તપાસની દાણચોરી થઈ. પોલીસે આરોપીની ધરપકડ કરી અને દાણચોરીનો ગુનો નોંધાવ્યો અને વધુ તપાસ કરી. અમદાવાદ એરપોર્ટ પર હીરા, સોના અને ડ્રગની દાણચોરીની ઘટનાઓ લાંબા સમયથી વધી છે. એરપોર્ટ ઓથોરિટી તમામ સ્તરે પરીક્ષણ કરી રહેલા તસ્કરોને વધુ તીવ્ર બનાવવામાં સફળ છે. હાલમાં, હીરાની દાણચોરી પર્યટક અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. પ્રવાસીઓ વિયેટનામ જવાના માર્ગમાં અમદાવાદથી…

Read More

Ahmedabad,તા.૮ રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા પુરી પાડે દર વર્ષે પુરી પાડે છે.રાજ્યના પંચ મહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંત રામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી/ વ્યવસાય/ મજૂરી અર્થે આવન જાવન…

Read More

Bhavnagar,તા.૮ શહેરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ૨ જુનિયર ડૉક્ટરોનું તા.૬ માર્ચની રાત્રીના ૧૦.૩૦ કલાકે ૨ સિનિયર ડોકટર, ૪ સાથી ડોકટરો તેમજ ૨ અન્ય લોકોએ અપહરણ કરી શારીરિક અને માનસિક યાતના આપી ૫ કલાક સુધી ઢોર માર મારવાની ઘટના તેમજ માર માર્યો હતો. જેના બાદ ફરી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં લાવી વધુ એક જુનિયર ડોકટરને તેના રૂમમાંથી ઉઠાવી લાવી ત્રણેય ડોકટરોને એકરૂમમાં રાખી માર મારવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ભારે યાતનાનો ભોગ બનેલા ત્રણેય જુનિયર ડોકટરોને ગત રાત્રિના એટલે કે ૭ તારીખે સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસે પણ આ ઘટનામાં ત્રણેય ડોકટરોની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી…

Read More

Bhuj,તા.૮ દેશ અને દુનિયાભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન, કચ્છના અંજારમાં ૨૩ વર્ષીય મહિલાની ક્રૂર હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અંજારમાં, પાયલ ઉત્તરમચંદાણી નામની ૨૩ વર્ષીય મહિલાના પ્રેમીએ તેના ગુપ્તાંગ અને શરીરના વિવિધ ભાગો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અંજારના મેઘપર બોરીચીના પારસનગરમાં તેના પરિવાર સાથે રહેતી પાયલ ઉત્તમચંદાણી (સિંધી) નામની ૨૩ વર્ષીય યુવતીની તેના પ્રેમીએ હત્યા કરી હતી. પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે યુવતીની ક્રૂરતાથી હત્યા કરી દીધી. ક્રૂરતાની બધી હદો પાર કરીને, ખૂની પ્રેમીએ યુવતીના ગુપ્તાંગ, ગરદન, છાતી,…

Read More