- એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia
- Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો
- 3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર
- હું ચૂપ નહીં રહું’ – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha
- પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan
- હું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે…, એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali
- BCCI સચિવ સૈકિયા ICC સમીક્ષા સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત
- જ્યાં સુધી મેદાન પર Lionel Messi હાજર છે, આર્જેન્ટિનાની આશા જીવંત છે
Author: Vikram Raval
Junagadh,તા.૮ કેશોદ ફાગડી રોડ ઉપર આવેલા તોરણીયા આશ્રમમાં શંકરદાસ ગુરુ નિર્ભયદાસજી ઘણા વર્ષોથી સંચાલન કરી રહ્યા છે.છ મહિના પહેલા સિધ્ધરાજ મુનિ નામના એક સાધુ અહીં આવ્યા હતા અને શંકરદાસ બાપુ એ તેમને તોરણીયા આશ્રમમાં આશરો આપ્યો હતો.છ મહિના સુધી આ સાધુનું વર્તન ખૂબ જ સારું રહ્યું હતું પરંતુ ત્યારબાદ આ સાધુએ તેના અન્ય જાણીતા સાધુને તોરણીયા આશ્રમમાં બોલાવ્યા હતા અને આ બંને સાધુએ મળીને આશ્રમમાં જ દારૂ ચરસ ગાંજા જેવી ચીજ વસ્તુઓ લાવી મહેફિલો માણતા હતા અને ગેર પ્રવૃતિ શરૂ થઈ હતી. ત્યારે આશ્રમ ના મહંત શંકર દાસ બાપુએ ધાર્મિક જગ્યામાં આવી પ્રવૃત્તિ ન કરવાની મનાઈ કરી અને ઠપકો આપ્યો…
Ahmedabad,તા.૮ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બેક ટુ બેઝિક’ના મંત્ર દ્વારા સ્વસ્થ જીવનનો રાહ દેશ અને દુનિયાને બતાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના ૩ અને જામનગર જિલ્લાના ૧ ગોડાઉન કોમ્પલેક્ષનું ઈ – લોકાર્પણ પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને હંમેશા સ્વાસ્થ્ય માટે જાગૃત થવા પ્રેરણા આપે છે. તેમના વિઝનરી…
આપણાં પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર છે જ, આજે ટેક્નોલૉજીની મદદથી તેને ઉજાગર કરવાનો સમય છે Ahmedabad ,તા.૮ અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો હતો તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રને યાદ કરતાં કહ્યું કે આજે આપણને ટેક્નોલૉજીની દૃષ્ટિએ જે નવીન લાગે છે એવી અનેક વિરાસત આપણી પાસે, આપણાં પુરાણોમાં પડેલી છે. આ માટે તેમણે ગણેશજીનું ઉદાહરણ આપતાં કહ્યું કે પુરાણોમાં દર્શાવેલી આ ઘટના પણ ટ્રાન્સપ્લાન્ટેશનનું જ ઉદાહરણ છે. આપણે આ…
Ahmedabad,તા.૮ સ્વસ્થ નાગરિક- સ્વસ્થ દેશ’નું નિર્માણ કરે છે. જ્યારે, ગુજરાત ટી.બી., પોલીયો જેવા વિવિધ પ્રકારના ગંભીર રોગોને જડમૂળથી નાશ કરવા રાજ્ય સરકાર હરહંમેશ ખડેપગે રહે છે. તેવી જ રીતે, ફાઈલેરિયા એટલે કે, ‘હાથીપગા રોગ’ને નાબૂદ કરવા આગામી તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ‘માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન’ એટલે કે સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરા આયોજન કરવામાં આવી રહ્યા છે. ‘હાથીપગા રોગ મુક્ત ગુજરાત’નું નિર્માણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં કેન્દ્રના આ લક્ષ્યાંકને હાંસલ…
આજનો ઐતિહાસિક વિજય કોઈ સામાન્ય વિજય નથી. દિલ્હીના લોકોએ આપત્તિ ટાળી,વડાપ્રધાન મોદી રાજકારણમાં શોર્ટકટ, જૂઠાણું અને કપટ માટે કોઈ સ્થાન નથી. જનતાએ શોર્ટકટ રાજકારણને શોર્ટ સર્કિટ કર્યું. New Delhi,તા.૮ દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતીને, ભાજપે ૨૭ વર્ષનો દુષ્કાળ સમાપ્ત કર્યો છે. ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત મેળવ્યા બાદ ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિજય ઉજવણીમાં જોડાઈ ગયા હતાં અને તેઓ કાર્યકરોને સંબોધવા માટે ભાજપ મુખ્યાલય પહોંચ્યા હતાં અહીં તેઓએ દિલ્હીના કાર્યકરો અને લોકોને જીત માટે અભિનંદન આપ્યા હતાં પીએમ મોદીએ કહ્યું કે આજે દિલ્હીના લોકોમાં ઉત્સાહ અને શાંતિ છે. મેં દિલ્હીમાં દરેકને ભાજપને સેવા કરવાની તક આપવાની અપીલ…
ક્રાઈમ બ્રાન્ચએ દરોડો પાડી પાંચ મહિલાની ધરપકડ,30 હજાર નો મુદ્દામાલ કબજે કર્યો Rajkot,તા.08 શહેરના કોઠારીયા મેઈન રોડ નજીક આવેલ આશાપુરા શેરી નંબર સાતમાં મહિલા સંચાલિત જુગાર ધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી સાત મહિલાની ધરપકડ કરી રૂપિયા 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની વધીને દામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમઆર ગોંડલીયા ના માર્ગદર્શક સ્થળ પીએસઆઇ એએસ ગરચર સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે કોઠારીયા મેઇન રોડ નજીક આશાપુરા નગર શેરી નંબર સાતમાં રહેતા લીલાબેન ડાયાભાઈ નામની મહિલા મકાનમાં જુગાર રમાડતા હોવાની ચેતનભાઇ ચાવડા ,…
તા.09-02-2025 રવિવાર તિથિ દ્વાદશી (બારસ) – ૧૯ઃ૨૮ઃ૦૨ સુધી નક્ષત્ર આર્દ્રા – ૧૭ઃ૫૩ઃ૫૯ સુધી કરણ ભાવ – ૦૭ઃ૫૦ઃ૪૨ સુધી, બાલવ – ૧૯ઃ૨૮ઃ૦૨ સુધી પક્ષ શુક્લ યોગ વિશ્કુમ્ભ – ૧૨ઃ૦૬ઃ૪૫ સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૭ઃ૧૫ઃ૫૯ સૂર્યાસ્ત ૧૮ઃ૩૨ઃ૦૮ ચંદ્ર રાશિ મિથુન ચંદ્રોદય ૧૫ઃ૨૬ઃ૫૯ ચંદ્રાસ્ત ૨૯ઃ૩૮ઃ૫૯ ઋતુ શિશિર હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૬ ક્રોધી વિક્રમ સંવત ૨૦૮૧ કાળી સંવત ૫૧૨૫ પ્રવિષ્ટા / ગત્તે ૨૭ મહિનો પૂર્ણિમાંત માઘ (મહા) મહિનો અમાંત માઘ (મહા) દિન કાળ ૧૧ઃ૧૬ઃ૦૯ અશુભ સમય દુર મુહુર્ત ૧૭ઃ૦૧ઃ૫૯ થી ૧૭ઃ૪૭ઃ૦૪ ના કુલિક ૧૭ઃ૦૧ઃ૫૯ થી ૧૭ઃ૪૭ઃ૦૪ ના દુરી / મરણ ૧૧ઃ૦૧ઃ૨૩ થી ૧૧ઃ૪૬ઃ૨૭ ના રાહુ કાળ ૧૭ઃ૦૭ઃ૩૭ થી…
