Junagadh તા.5
માણાવદરના સરદારગઢ ગામે મહિલા ઘરમાં સુતા હતાને ચોરે ઘરમાં આવી ગળામાંથી બે તોલાનો ચેન રૂા.98000નો કોઈ ચોરી કરી લઈ ગયું. માણાવદરના સરદારગઢ ગામે બસ સ્ટેશન પાસે રહેતા ફરીયાદી જીતેન્દ્રભાઈ પંચાણભાઈ કણસાગરા (ઉ.51)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.4/5ની રાત્રીના 3ના સુમારે તેમના માતા ઘરમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમે ઘરમાં પ્રવેશી માતાના ગળામાં પહેરેલ સોનાનો ચેન બે તોલા રૂા.98000નો કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા માણાવદર પોલીસ સબ ઈન્સ. ડી.કે. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
Trending
- મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
- Brazil ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ
- કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો
- Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત
- Vadodara અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી
- Porbandar 12 વર્ષીય સગીરે માત્ર 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી
- કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર્યાનો પર્દાફાશ
- Gujarat ના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

