Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…ગુનેગારોને સજા મળવી જોઈએ

    November 14, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 14, 2025

    બિહાર ચૂંટણીના પરિણામો પૂર્વે ભારતીય શેરબજારમાં ફંડોની સાવચેતી…!!

    November 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…ગુનેગારોને સજા મળવી જોઈએ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • બિહાર ચૂંટણીના પરિણામો પૂર્વે ભારતીય શેરબજારમાં ફંડોની સાવચેતી…!!
    • Jamnagar સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગના છ સભ્યો પકડાયા
    • Jamnagar શ્રમિક પરિવારની નવ પરિણીતાનો ઝેરી દવા પી લઈ આપઘાત
    • Jamnagar મહિલાઓની તકરારના મામલે ચાર પાડોશીઓનો હુમલો, હાથ પગ ભાંગી નાખ્યા
    • Vadodara આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને દંપતી સાથે છેતરપિંડી
    • Vadodara બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»મોદી સરકારે માત્ર પ્રચાર કર્યો: મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે Rahul Gandhi નો સવાલ
    રાષ્ટ્રીય

    મોદી સરકારે માત્ર પ્રચાર કર્યો: મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે Rahul Gandhi નો સવાલ

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.10

     કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એક વખત કેન્દ્રની NDA સરકાર પર નિશાનો સાધ્યો હતો. રાહુલે આરોપ લગાવ્યો કે, નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 11 વર્ષથી કોઈ જવાબદારી નહીં, માત્ર પ્રચાર કર્યો છે. કેન્દ્ર સરકાર વર્તમાનની વાત કરવાનું છોડીને વર્ષ 2047ના સપના બતાવી રહ્યું છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભીડભાડ વાળી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી 4 મુસાફરોના મોત થયા હતા અને 6 ઘાયલ થયા હોવાને લઈને રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા.

    વિપક્ષ નેતાએ ‘X’ પર લખ્યું કે, ‘જ્યારે મોદી 11 વર્ષની સેવાની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે દેશની હકિકત મુંબઈથી આવેલી પીડાદાયક સમાચારમાં જોવા મળે છે. ટ્રેનમાંથી પડી જવાથી અનેક લોકોના મોત રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભારતીય રેલવે કરોડો લોકોના જીવનનો આધારસ્તંભ છે. પરંતુ આજે તે અસુરક્ષિત, ભીડ અને અવ્યવસ્થાનું પ્રતિક બની ગઈ છે. મોદી સરકારના 11 વર્ષમાં કોઈ જવાબદારી નથી, કોઈ પરિવર્તન નથી, ફક્ત પ્રચાર છે. સરકારે 2025 વિશે વાત કરવાનું બંધ કરી દીધું છે, હવે તે 2047ના સપના બતવી રહી છે. દેશ આજે શું સામનો કરી રહ્યું છે, તે કોણ જોશે? હું મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાથના…’

    આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે બોર્ડે દ્વારા તાત્કાલિક મુસાફરોની સલામતી માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર હવેથી મુંબઈમાં નિર્માણાધીન તમામ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા ફરજિયાતપણે ઉમેરવામાં આવશે. તેનો હેતુ એ છે કે, ચાલતી ટ્રેનમાં ન તો દરવાજા ખુલ્લા રહેશે અને ન કોઈ મુસાફર લટકીને મુસાફરી કરશે.

    પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, મુંબઈમાં એક લોકલ ટ્રેનમાં આજે સોમવારે (9 જૂન) સવારે એક દુ:ખદ ઘટના બની હતી. આ દુર્ઘટના મુંબઈના દીવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે થઈ હતી. અહીં ભારે ભીડ હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાના કારણે 4 મુસાફરોના મોત થયા હતા.

    campaigned Modi Government Mumbai train tragedy Rahul Gandhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ચારધામમાં ભકતોની વધતી ભીડથી હિમાલયના પર્યાવરણને ખતરો

    November 14, 2025
    રાષ્ટ્રીય

    Ahmedabad Plane Crash માં પાયલોટ દોષી નથી : કેન્દ્ર સરકાર

    November 14, 2025
    રાષ્ટ્રીય

    Plastic – Polymer – યાર્ન ક્ષેત્રને મોટી રાહત : 14 ચીજો કવોલીટી કન્ટ્રોલમાંથી મુકત

    November 14, 2025
    રાષ્ટ્રીય

    ભારત હવે સમુદ્ર-સંશોધન માટે ખાસ Sea Lab તૈયાર કરશે

    November 14, 2025
    રાષ્ટ્રીય

    Delhi Blast કાંડમાં પ્રથમ એકશન : ડો.ઉંમરનું ઘર બોંબથી ઉડાવી દેવાયું

    November 14, 2025
    રાષ્ટ્રીય

    Rishikesh માં બંજી જમ્પિંગ દરમિયાન દોરડું તૂટતાં યુવક 180 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાયો

    November 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…ગુનેગારોને સજા મળવી જોઈએ

    November 14, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 14, 2025

    બિહાર ચૂંટણીના પરિણામો પૂર્વે ભારતીય શેરબજારમાં ફંડોની સાવચેતી…!!

    November 14, 2025

    Jamnagar સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગના છ સભ્યો પકડાયા

    November 14, 2025

    Jamnagar શ્રમિક પરિવારની નવ પરિણીતાનો ઝેરી દવા પી લઈ આપઘાત

    November 14, 2025

    Jamnagar મહિલાઓની તકરારના મામલે ચાર પાડોશીઓનો હુમલો, હાથ પગ ભાંગી નાખ્યા

    November 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…ગુનેગારોને સજા મળવી જોઈએ

    November 14, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 14, 2025

    બિહાર ચૂંટણીના પરિણામો પૂર્વે ભારતીય શેરબજારમાં ફંડોની સાવચેતી…!!

    November 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.