Browsing: Vinodbhai Machhi Nirankari

(૧૯) ઉર્વશી નામની સ્વર્ગની શ્રેષ્ઠ અપ્સરાએ અર્જુનને શ્રાપ આપ્યો હતો.. હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે…

સંસારમાં જે કંઇ અનાકર્ષક અને અસુંદર છે તથા જેનો સંસારે તિરસ્કાર કર્યો છે તેને ભગવાન શિવે અપનાવ્યા છે.જેમકે કાલકૂટ વિષ,ધતૂરો,શ્મશાન,રાખ…

શિવાલયમાં ભગવાન શિવ અને નંદીની વચ્ચે કચ્છપ(કાચબો) મૂકેલો છે.કાચબો ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતિક છે.શ્રીમદ ભગવદગીતા(૨/૫૮)માં સ્થિતપ્રજ્ઞ પુરૂષને કાચબાની ઉપમા…

આપણી ભારતીય સંસ્કૃતિએ પશુ-પક્ષી,વૃક્ષ-વનસ્પતિ સાથે આત્મિય સબંધ જોડવાનો પ્રયત્ન કર્યો છે. ગાય બળદ વગેરેનું પૂજન કરીને આત્મિયતા રાખવાનો આપણે પ્રયત્ન…

શિવમહાપુરાણની વિદ્યેશ્વરસંહિતામાં કહ્યું છે કે જે શ્રવણ-મનન અને કિર્તન આ ત્રણ સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ નથી તેમને ભગવાન શંકરના લિંગ તથા…

શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહેનો પોતાના ભાઇને રાખડી બાંધી તેનું સર્વ પ્રકારથી રક્ષણ થાય તેવું ઇચ્છે છે.શુધ્ધ ભાવે,ખરા અંતઃકરણપૂર્વક કોઇના કલ્યાણ…