Junagadh, તા.18
ગત તારીખ 2- 7ના જુનાગઢ સી ડિવિઝન હદના ચોબારી રેલવે ફાટક પાસે એક અજાણી સ્ત્રી ઉંમર 45 વળીને રેલવે અકસ્માતમાં ગંભીર જાઓ થતાં જુનાગઢથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નોંધાયું હતું તે ડિવિઝન પોલીસે તપાસ કરી છે. જુનાગઢ તાબેદ ના જાલણસર ગામે રહેતા નરસિંહભાઈ ગોપાલભાઈ સાવલિયા ઉંમર વર્ષ 59ને કેન્સરની બીમારી હોય જેનું ઓપરેશન કરાવેલ હોય છતાં પણ સારું ન થતાં પોતાની જાતે ઝેરી દવા પી આ ભગત કરી લેતા મોત નીપજ્યું હતું તાલુકા પોલીસે તપાસા ધરી છે.
Trending
- ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન
- NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે
- જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી
- Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ
- Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો
- Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો
- Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ
- Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો

