Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત
    • China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત
    • Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ
    • Tamil Nadu માં સરકાર રચવા દાવો કરશે TVK વડા વિજય : બહુમતી સાબીત કરવા બે સપ્તાહનો સમય માંગશે
    • ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!
    • West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ
    • પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના પ્રયાસો વિના આ વિજય શકય ન હોત : Modi
    • Petrol, diesel ના ભાવ નહીં વધે : ચૂંટણી પરિણામો બાદ સરકારની બાહેંધરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો
    ગુજરાત

    Gandhinagar: બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા,05

    ગાંધીનગરમાં કમલમ ખાતે ગઈકાલે (ચોથી મે) પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટરજીના બદલે રવિન્દ્રનાથ ટાગોરનું નામ આપીને મોટો બફાટ કર્યો હતો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જાહેરમાં થયેલી આ ગંભીર ભૂલને લઈને કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે વંદે માતરમના નામે રાજનીતિ કરનાર પક્ષના નેતાના આ અજ્ઞાનને રાષ્ટ્રીય ગીત અને દેશના આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન ગણાવ્યું છે.તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામોમાં મળેલી જીતની ઉજવણી ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે કરવામાં આવી રહી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની  હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના નેતા જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધન દરમિયાન એક મોટો ભાંગરો વાટ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘બંગાળના મહાન સપૂત રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ્’ની રચના કરી હતી. જોકે હકીકતમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચેટરજીએ કરી હતી, પરંતુ રાજ્યના ટોચના નેતાઓની હાજરીમાં જાહેરમાં આ ખોટી માહિતી આપી છે.

    ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે જણાવ્યું કે, ‘સૌપ્રથમ તો જગદીશ વિશ્વકર્મા પાસેથી વારંવાર આવા બફાટની જનતા અપેક્ષા જ રાખી રહી છે, એટલે આ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પણ તેમની બોલવાની શૈલી પર ઘણાં વિવેચનો થયા છે. મુખ્ય વાત એ છે કે, જે ભાજપ સમગ્ર દેશમાં ‘વંદે માતરમ્’ ગીત પર રાજનીતિ કરતી હોય, તેના ગુજરાતના પ્રમુખ જગદીશભાઈને એ જ નથી ખબર કે તેની રચના કોણે કરી હતી. તેમણે મુખ્યમંત્રી સાથે પત્રકાર વાર્તામાં એવું કહી દીધું કે ‘વંદે માતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. હકીકતમાં, બંકિમચંદ્ર ચેટરજીએ 1870માં આ ગીતની રચના કરી હતી અને 1882માં તેને પ્રથમવાર આનંદ મઠમાં ઉમેરવામાં આવ્યું હતું.’

    દેશની આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન ગણાવતા હેમાંગ રાવલે જણાવ્યું કે, ‘મને લાગે છે કે આ વંદે માતરમ અને સમગ્ર દેશની આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન છે. જોકે, ભારતીય જનતા પક્ષના પ્રમુખને આટલું સામાન્ય જ્ઞાન ન હોય તે સ્વાભાવિક છે, કારણ કે આઝાદીની લડાઈમાં તેમણે ક્યારેય કોઈ યોગદાન આપ્યું નથી. ઉલટાનું, આઝાદીની લડાઈમાં ભાજપના મૂળ પક્ષો જેવા કે જનસંઘ કે હિન્દુ મહાસભાએ અંગ્રેજો સાથે રહીને અને તાજના સાક્ષી બનીને દેશના શહીદોનું અપમાન જ કરેલું છે. ત્યારે, એમની પાસેથી આનાથી વધુ સારી બીજી કોઈ અપેક્ષા રાખી જ ન શકાય.’

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026
    જામનગર

    Jamnagar માં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    May 5, 2026
    સુરત

    Surat પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત

    May 5, 2026
    જામનગર

    PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય

    May 5, 2026
    જામનગર

    Jamnagar પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026

    Tamil Nadu માં સરકાર રચવા દાવો કરશે TVK વડા વિજય : બહુમતી સાબીત કરવા બે સપ્તાહનો સમય માંગશે

    May 5, 2026

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026

    West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.