RAJKOT,તા.15
ભારત નો સ્વતંત્રતા દિવસ એટલે 15 મી ઓગસ્ટ તેવીજ રીતે યુગાન્ડા નો સ્વાતંત્ર પર્વે એટલે 9 મી ઓક્ટોબર સમગ્ર ભારત મા આશરે 400 થી વધારે વિદ્યાર્થી ઓ અભ્યાસ કરે છે અને તેમાં પણ રાજકોટ મા આશરે 150 થી વધારે વિદ્યાર્થી ઓ મારવાડી અને આ.કે.યુનિવર્સિટી મા અભ્યાસ કરે છે, ત્યારે રાજકોટ મા યુગાન્ડા ના વિદ્યાર્થી ઓ એ રાજકોટ ની મારવાડી યુનિવર્સિટી ના ઓડિટોરિયમ મા ઉજવાનું નક્કી કર્યું ત્યારે વેન્યુ મારવાડી યુનિવર્સિટી ના ઓડિટોરિયમ મા સ્વતંત્રત પર્વ ઉજવાનું નક્કી કર્યું.
ત્યારે સમગ્ર ભારત માંથી યુગાન્ડા ના વિદ્યાર્થી ઓ આવ્યા હતા ઓડિટોરિયમ આખો ખચોખચ વિદ્યાર્થી ઓ થી ભરેલ ત્યારે યુગાન્ડા ની સંસ્કૃતિ ની જાંખી કરાવતો વિવિધ કલાકૃતિ રજુ કરીને લોકો ને આનંદ વિભોર કરી દીધા હતા આ કાર્યક્રમ શોભાવવા યુગાન્ડા ના ઉંજ્ઞુભયય ઊંફસીફિળફતિંશ ગફળય જ્ઞર ઇંશલવ ભજ્ઞળળશતશજ્ઞક્ષયિ જ્ઞર ીલફક્ષમફ તેમજ યુગાન્ડા /ઇન્ડિયા ના પેટર્ન શ્રી રાજેશ જી કપ્લોત તેમજ સ્ટુડન્ટ યુનિઅનના લીડરો રાજકોટના મેમ્બર ઓફ પાર્લામેન્ટના શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ એ પોતાના પ્રાસંગિક ઉદબોધન મા કહ્યું કે ઇન્ડિયા અને યુગાન્ડા ના સબંધો વર્ષો થી ખુબજ સારા રહ્યા છે.
ત્યારે વિદ્યાર્થી ઓ ઇન્ડિયામા આવી પોતાના દેશની રાષ્ટ્રભક્તિને ઉજાગર રાખી છે તે ખુબજ ગૌરવની વાત છે તેઓ એ પહેલા વંદેમાતરમના રાષ્ટ્ર્રગીત બાદ યુગાન્ડા ના રાષ્ટ્ર્ર ગીત બાદ પોતાના દેશ ની સંસ્કૃતિ ને ઉજાગર કરતો કાર્યક્રમ સરૂ કર્યો હતો તેમજ રાજકોટના પ્રથમ નાગરિક શ્રીમતિ નયનનાબેન પેઢડીયા પણ હાજર રહ્યા હતા, ત્યારે યુગાન્ડાના હાઇકમિશ્નર પેટર્ન ઓફ યુગાન્ડા તેમજ પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ના હસ્તે અમારું સન્માન કરવા મા આવ્યું હતું, આતકે મારવાડી યુનિવર્સિટી ના સ્ટાફ નો પૂરો સહયોગ મળ્યો હતો.
વિજય કારિયા અને બિગ ટ્રી વિઝન ના ચેરમેન અભિષેક કારિયાનું સન્માન કરવા મા આવ્યું હતું આ તમામ નો ખુબ ખુબ આભાર માને છે અહીંયા સુધી પહોંચાડવા અને આ સફળતા ની સીડી ના ચડી શક્યો ના હોત જો મારાં ખાસ મિત્ર મિલનભાઈ રાણપરા ના હોત તો આ તકે હું તેનો આભારી છું જેના થકી હું આ લોકો ને મળી શક્યો.