Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું
    • અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
    • ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley
    • મારા દિકરાની હત્યા થઈ છે : Sanjay Kapoor ની માતાએ તપાસની માંગ ઉઠાવી
    • America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી
    • ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ
    • ગુજરાત પોલીસને મળ્યા “Abhirakshak” સ્પે.પર્પઝ વેહિકલ
    • મરાઠી ભાષાનું સમર્થન કરતા Actress Kajol વિવાદમાં ફસાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»ઉંમરના હિસાબથી તમારે કેટલાક કલાક ઊંઘવું જોઈએ:Sleep Chart
    હેલ્થ

    ઉંમરના હિસાબથી તમારે કેટલાક કલાક ઊંઘવું જોઈએ:Sleep Chart

    Vikram RavalBy Vikram RavalOctober 23, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની ઈચ્છા મુજબ ઊંઘ લેતા હોય છે. રાત્રે 2-3 કલાકની ઊંઘ અને સવારે 9 કલાક કામ પર જવાને હવે સુપર પાવર તરીકે જોવામાં આવી રહ્યું છે. અને આવા લોકોની હિંમતની ખૂબ પ્રશંસા કરવામાં આવતી હોય છે. પરંતુ આવું કરવાથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે તે ખરેખર કોઈ જાણતું નથી.

    ઉંમર સાથે શરીરની જરૂરિયાતો પણ બદલાતી રહે છે.  ઊંઘ બાબતે આ નિયમ પણ લાગુ પડે છે. તેનું કારણ શારીરિક અને માનસિક ફેરફારો છે. એટલે પૂરતી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ, કે તમારી ઉંમર પ્રમાણે તમારે કેટલી ઊંઘની જરૂર છે અને તેના માટે તમે શું કરી શકો.

    ઓછી ઊંઘના કારણે નુકસાન 

    જો તમને સતત કેટલાય દિવસો સુધી પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. આ સાથે વિચારવાની ક્ષમતામાં ઘટાડો, મૂડ સ્વિંગ, સ્થૂળતા, હૃદય રોગ, હોર્મોનલ અસંતુલનનું જોખમ વધી શકે છે.

    18-25 વર્ષની વયના લોકો માટે ઊંઘના પર્યાપ્ત કલાકો

    યુવાવસ્થામાં એટલે કે 18 થી 25 વર્ષની વચ્ચે, મગજના કાર્ય અને ભાવનાત્મક સુખાકારી માટે ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્લીપ થેરાપિસ્ટ ડેનિસ લોર્ડચેએ જણાવ્યું હતું કે આ ઉંમરે, જ્ઞાનાત્મક કાર્ય, લાગણીઓનું નિયમન અને મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનો વિકાસ ઊંઘ પર આધાર રાખે છે. આ સમયગાળા દરમિયાન દરેકે 7 થી 9 કલાકની ઊંઘ કરવી જરૂરી છે.

    26-44 વર્ષની વયના લોકોને કેટલી ઊંઘની જરૂર છે?

    આ ઉંમરે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નિયમિત ઊંઘ ખૂબ જ જરૂરી છે. આ ઉંમરે મેલાટોનિનનું ઉત્પાદન થોડું ઓછું થવા લાગે છે, પરંતુ ઊંઘની પેટર્ન સામાન્ય રહે છે. જો કે, કામ અને કુટુંબની જવાબદારીઓ ઊંઘની પેટર્નને અસર કરી શકે છે. એટલે આ ઉંમરે 7-8 કલાકની ઊંઘ કરવી જરુરી છે. 

    45-59 વર્ષની વયના લોકો માટે સ્વસ્થ ઊંઘના કલાકો

    આ ઉંમરે પહોંચ્યા પછી શરીરની સ્વસ્થ થવાની ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. જેના કારણે 45 થી 59 વર્ષની વચ્ચેના લોકોને વધુ ઊંઘ લેવા ખાસ જરૂર રહે છે. આ ઉંમરે લોકો વધુ ઊંઘે છે, પરંતુ 8-9 કલાકની ઊંઘ પૂરતી છે.

    60 અને તેથી વધુ ઉંમરના લોકોએ કેટલી ઊંઘ લેવી જોઈએ

    60 વર્ષથી ઉપરના લોકો માટે ઊંઘ મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમના જ્ઞાનાત્મક કાર્ય અને રોગપ્રતિકારક સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. આ ઉંમરના લોકોને ઘણીવાર ઊંઘની સમસ્યાનો સામનો કરવો પડે છે. લોર્ડચેના કહેવા પ્રમાણે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો ઊંઘની સમસ્યાથી પીડાય છે, જેમ કે ઊંઘમાં ખલેલ અથવા અનિદ્રા.

    ઊંઘની ગુણવત્તામાં સુધારો કેવી રીતે કરવો 

    ઊંઘની ગુણવત્તા સુધારવા માટે નિયમિતતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજ એક જ સમયે સૂવું અને જાગવું એ શરીરની આંતરિક ઘડિયાળને વ્યવસ્થિત રાખે છે. આ સિવાય નિષ્ણાતો કુદરતી સૂર્યપ્રકાશમાં સમય પસાર કરવાની પણ ભલામણ કરે છે. તેમજ સારી ઊંઘ માટે રાત્રે હલકો ખોરાક લેવો પણ જરૂરી છે.

    Health Sleep
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    World ફેફસાંનું કેન્સર દિવસ ૧ ઓગસ્ટ ૨૦૨૫ – તમાકુ મુક્ત જીવન

    August 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    ઊંઘમાં ખલેલ પહોંચવાથી 172 બીમારીઓનો ખતરો વધી જાય છે

    July 31, 2025
    હેલ્થ

    વિશ્વ-Hepatitis-Day

    July 28, 2025
    આંતરરાષ્ટ્રીય

    DNA ટેસ્ટથી ખબર પડશે કે તમે મેદસ્વી બનશો કે નહીં

    July 28, 2025
    હેલ્થ

    સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે Makhana

    July 24, 2025
    હેલ્થ

    મહિલા માટે ખૂબ ફાયદાકારક છે ‘Bhadrasana’

    July 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025

    મારા દિકરાની હત્યા થઈ છે : Sanjay Kapoor ની માતાએ તપાસની માંગ ઉઠાવી

    August 6, 2025

    America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી

    August 6, 2025

    ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ

    August 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.