Rajkot,તા.24
રાજકોટના મુંજકા ગામે હરિવંદના કોલેજના બી.કોમ, બી.બી.એ,બી.એસ.સી, બી.સી.એ, બી.પી.ટી, એલ.એલ.બી, એમ.કોમ, બી.એડ, ડી.એમ.એલ.ટી, વિવિધ ફેરલ્ટીના છાત્ર-છાત્રાઓમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવાય, અંધશ્રધ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. કાળી ચૌદશ અશુભ કે ભારે દિવસ નથી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.છાત્ર-છાત્રાઓને જ્ઞાન-વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું હતું.ગાધીગ્રામ-2 પોલીસ સ્ટેશને બંદોબસ્ત ફાળવ્યો હતો.
Trending
- October માં ‘ધ ડિપ્લોમેટ S3’ સહિતની ઢગલાબંધ હોલિવૂડ સીરિઝ થશે રિલીઝ
- ‘હું દારૂ-સિગારેટ પીને કોઈની ચાપલૂસી નથી કરતી’,Amisha Patel ખોલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોલ!
- હવે હું લગ્ન નહીં કરું, એકલી જ ખુશ છું… ચહલ સાથે છૂટાછેડા બાદ Dhanashree ભાવુક
- Karan Johar પણ પર્સનાલિટી રાઈટ્સ માટે હાઈકોર્ટમાં
- Deepika, Allu Arjun ની ફિલ્મનું શૂટિંગ અબુધાબીમાં થશે
- ઓક્ટો. કે નવે.માં Katrina માતા બને તેવી અટકળો
- PCB અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટાઈટલ નહી સ્વીકારીએ Suryakumar Yadav
- ICC Rankings:દુનિયાનો નંબર વન બોલર બન્યો વરુણ,બુમરાહ-બિશ્નોઈના રેકોર્ડની કરી બરાબરી