Ayodhya,તા.25
રામલલા અયોધ્યામાં પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા એ પછીનો આ વખતે તેમનો પહેલો શિયાળો છે.
આ શીત ઋતુમાં તેઓ ઉનનાં વસ્ત્રો ધારણ કરવાનાં છે. જેની શરૂઆત બુધવારથી થઇ હતી.
બુધવારે રામલલાએ ગુજરાતના પટોલા ઈકકત સિલ્કથી બનેલો સ્ટોલ અને લદ્દાખના પશ્મીનાથી નિર્મિત અંગવસ્ત્રો પહેર્યા હતા.