Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Congress ફરી જાહેર કર્યો PM મોદીનો AI વીડિયો

    September 22, 2025

    જરૂર પડશે તો ઓપરેશન સિંદુર પાર્ટ ૨ અને ૩ ફરી શરૂ કરીશું: Rajnath Singh

    September 22, 2025

    નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે, અને ભક્તોને વિવિધ આશીર્વાદ મળે છે

    September 22, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Congress ફરી જાહેર કર્યો PM મોદીનો AI વીડિયો
    • જરૂર પડશે તો ઓપરેશન સિંદુર પાર્ટ ૨ અને ૩ ફરી શરૂ કરીશું: Rajnath Singh
    • નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે, અને ભક્તોને વિવિધ આશીર્વાદ મળે છે
    • US advises Pakistan ને તેના સંરક્ષણ બજેટને પારદર્શક બનાવવાની સલાહ આપી
    • Nepal ના બળવા પછી, કાઠમંડુ ચીન સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે કામ કરી રહ્યું છે
    • America એ વાસ્તવિક નીતિ અપનાવવી જોઈએ,તાલિબાનનો કડક જવાબ
    • Suhana Khan ભાઈ આર્યનને નંબર ૧ કહે છે, બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી
    • પરેશ અને મને ક્યારેય કોઈ સમસ્યા થઈ નથી,Director Priyadarshan
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»જાડેજા ઠીક છે પણ સુંદર અને રેડ્ડીને ટીમમાં ના લેવાય: Sanjay Manjrekar ટીમ ઈન્ડિયા પર ઉઠાવ્યા સવાલ
    ખેલ જગત

    જાડેજા ઠીક છે પણ સુંદર અને રેડ્ડીને ટીમમાં ના લેવાય: Sanjay Manjrekar ટીમ ઈન્ડિયા પર ઉઠાવ્યા સવાલ

    Vikram RavalBy Vikram RavalJanuary 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.07

    ઓસ્ટ્રેલિયાએ 5 જાન્યુઆરીએ સિડનીમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ભારતને છ વિકેટે હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 જીતી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવામાં સફળતા મેળવી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારતની 3-1થી હાર બાદ હવે પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે ટીમ સિલેક્શનની વ્યૂહરચનાની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે, ભારતે સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓની અવગણના કરીને ઓલરાઉન્ડરોને પ્રાધાન્ય આપ્યું, જેના કારણે ટીમનું સંતુલન ખોરવાઈ ગયું.

    માંજેરકરે ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ

    સંજય માંજરેકરે સ્પષ્ટપણે કહ્યું કે નિષ્ણાત ખેલાડીઓથી દૂર જવાને કારણે ભારતને મોટું નુકસાન થયું છે. ભારત ધીમે ધીમે સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓથી દૂર જઈ રહ્યું હતું. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ અભિગમ લાંબા સમય સુધી ક્યારેય સફળ નથી રહ્યો. ટીમમાં જાડેજાને સ્થાન મળવું એ સમજાય છે, પરંતુ વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડી જેવા ખેલાડીઓને પ્રાધાન્ય આપવું એ યોગ્ય નહોતું. 

    સંજય માંજરેકરે સલાહ આપી કે ભારતે તેના જૂના અને અજમાવેલા ફોર્મ્યુલા પર પાછા ફરવું જોઈએ. તેમણે હવે અટકીને પોતાની વ્યૂહરચના પર વિચાર કરવો જોઈએ. ટીમે સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન અને બોલરોને પ્રાથમિકતા આપવી જોઈએ.

    કેપ્ટન રોહિત શર્માની ભૂમિકા પર પણ સવાલ

    સંજય માંજરેકરે કેપ્ટન રોહિત શર્માની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે, રોહિતને ટીમ સિલેક્શનમાં વધુ દખલ આપવાની જરૂર હતી, ભલે કોચ ગૌતમ ગંભીરની વિચારસરણી અલગ હોય. રાહુલ દ્રવિડ સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને તક આપવાના પક્ષમાં હતો. રોહિતે જીતવાની સમાન માનસિકતા જાળવી રાખવી જોઈતી હતી. કેપ્ટને ટીમની પસંદગીમાં વધુ મજબૂત ભૂમિકા ભજવવાની જરૂર હતી. 

    બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ઓલરાઉન્ડરોનું પ્રદર્શન

    નીતિશ કુમાર રેડ્ડી: 5 મેચ, 298 રન (એવરેજ 37.25), 5 વિકેટ (એવરેજ 38)

    રવિન્દ્ર જાડેજા: 3 મેચ, 135 રન (એવરેજ 27), 4 વિકેટ (એવરેજ 54.50),

    વોશિંગ્ટન સુંદર: 3 મેચ, 114 રન (એવરેજ 22.80), 3 વિકેટ (એવરેજ 38.66)

    Sanjay Manjrekar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Abhishek Sharma એ શાહીન આફ્રિદીના બોલ પર સિક્સર ફટકારીને ઇતિહાસ રચ્યો,પ્રથમ ભારતીય બન્યો

    September 22, 2025
    ખેલ જગત

    India દુબઈમાં કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સને પાછળ છોડી દીધું,અત્યાર સુધી સાત જીત નોંધાવી

    September 22, 2025
    ખેલ જગત

    જીત બાદ Abhishek-Gile `પોસ્ટ’ મૂકીને પાક ખેલાડી-ફેન્સના ઘા પર મીઠું ભભરાવ્યું

    September 22, 2025
    ખેલ જગત

    `આને રાઇવલરી થોડી કહેવાય : Indian captain Suryakumar પણ પાકની આબરૂ લીધી

    September 22, 2025
    ખેલ જગત

    Shoaib Akhtar ને મરચા લાગ્યા પાક : ટીમ તથા કોચ પર જ ભડક્યો

    September 22, 2025
    ખેલ જગત

    Pakistan captain પરાજય પચાવી ન શક્યો : દુબઈની પીચનો વાંક કાઢ્યો

    September 22, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Congress ફરી જાહેર કર્યો PM મોદીનો AI વીડિયો

    September 22, 2025

    જરૂર પડશે તો ઓપરેશન સિંદુર પાર્ટ ૨ અને ૩ ફરી શરૂ કરીશું: Rajnath Singh

    September 22, 2025

    નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે, અને ભક્તોને વિવિધ આશીર્વાદ મળે છે

    September 22, 2025

    US advises Pakistan ને તેના સંરક્ષણ બજેટને પારદર્શક બનાવવાની સલાહ આપી

    September 22, 2025

    Nepal ના બળવા પછી, કાઠમંડુ ચીન સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે કામ કરી રહ્યું છે

    September 22, 2025

    America એ વાસ્તવિક નીતિ અપનાવવી જોઈએ,તાલિબાનનો કડક જવાબ

    September 22, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Congress ફરી જાહેર કર્યો PM મોદીનો AI વીડિયો

    September 22, 2025

    જરૂર પડશે તો ઓપરેશન સિંદુર પાર્ટ ૨ અને ૩ ફરી શરૂ કરીશું: Rajnath Singh

    September 22, 2025

    નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે, અને ભક્તોને વિવિધ આશીર્વાદ મળે છે

    September 22, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.