Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: રોડ, પાણી અને વીજળીની માંગ સાથે કમિશનરને લેખિત રજૂઆત

    September 15, 2025

    Morbi: સામાકાંઠે પાણીની લાઈન શિફટીંગ કામગીરીને પગલે પાણી વિતરણ બંધ રહેશે

    September 15, 2025

    Morbi: ચારિત્ર્ય અંગે શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી આરોપી પતિ ફરાર

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: રોડ, પાણી અને વીજળીની માંગ સાથે કમિશનરને લેખિત રજૂઆત
    • Morbi: સામાકાંઠે પાણીની લાઈન શિફટીંગ કામગીરીને પગલે પાણી વિતરણ બંધ રહેશે
    • Morbi: ચારિત્ર્ય અંગે શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી આરોપી પતિ ફરાર
    • Morbi: અમરેલી ગામની સીમમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા
    • Morbi: રામકો વિલેજ સોસાયટીમાં રોડ-રસ્તા, ગટર અને પાણીની ગંભીર સમસ્યા મામલે સ્થાનિકોની રજૂઆત
    • Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Rajkot: માધાપર ચોકડીએ ટ્રકે રાહદારી વૃદ્ધને ઠોકરે લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Mumbai નું છત્રપતિ શિવાજી ટર્મિનસ : ભારતનું સૌથી જૂનુ રેલ્વે સ્ટેશન 172 વર્ષ પહેલા બન્યુ
    અન્ય રાજ્યો

    Mumbai નું છત્રપતિ શિવાજી ટર્મિનસ : ભારતનું સૌથી જૂનુ રેલ્વે સ્ટેશન 172 વર્ષ પહેલા બન્યુ

    Vikram RavalBy Vikram RavalJanuary 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.10

    ભારતમાં પહેલીવાર ટ્રેન 16 એપ્રિલ 1853 ના રોજ દોડી હતી. મુંબઈનાં બોરી બંદર અને થાણે વચ્ચે 34 કિલોમીટરનું પ્રથમ સફર કરવામાં આવ્યું હતું, આ બ્રિટિશ કાળ દરમિયાન દોડતી ટ્રેન પ્રથમ વખત સ્ટેશન પર આવી હતી. રેલ્વેનાં ઈતિહાસમાં ઘણાં રહસ્યો છે જેનાં વિશે બહુ ઓછા લોકો જાણે છે.

    આવું જ એક રહસ્ય ભારતનાં પ્રથમ અને સૌથી જૂના રેલવે સ્ટેશન વિશે છે. તમને જાણીને નવાઈ લાગશે કે 172 વર્ષ પહેલાં બનેલું આ રેલવે સ્ટેશન આજે પણ સારી સ્થિતિમાં છે અને અહીંથી દરરોજ ઘણીબધી ટ્રેનો અને હજારો લોકો મુસાફરી કરે છે.   

    ભારતીય રેલ્વેએ ગુલામ ભારતથી લઈને આઝાદ ભારત પણ જોયું છે. ભારતીય રેલ્વે સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. આવી જ એક વાર્તા ભારતનાં સૌથી જૂના રેલવે સ્ટેશન સાથે જોડાયેલી છે. એક અનોખો રેકોર્ડ ભારતનાં સૌથી જૂના રેલ્વે સ્ટેશનના નામે છે.

    આ રેકોર્ડમાં તાજમહેલ પછી ભારતમાં સૌથી વધુ ફોટોગ્રાફ આ રેલવે સ્ટેશનના લેવામાં આવ્યાં છે. આ સ્ટેશનથી ઘણાં લોકો માત્ર મુસાફરી કરવા જ નથી આવતાં, મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે પણ આવે છે. ઘણાં લોકો આ સ્ટેશન પર માત્ર ફોટો પડાવવા માટે આવે છે.  

    6 લાખનાં ખર્ચે રેલ્વે સ્ટેશન બન્યું 
    વર્ષ 1853માં બનેલ આ રેલ્વે સ્ટેશનના નિર્માણમાં તે સમયે રૂ. 6 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે 172 વર્ષ જૂનું છે, પરંતુ આજે પણ આ સ્ટેશન પરથી ઘણીબધી ટ્રેનો દોડે છે. આ સ્ટેશન પરથી દેશભરમાં ટ્રેનો દોડે છે. ભારતીય રેલ્વેનાં સૌથી જૂના રેલ્વે સ્ટેશને સ્ટીમ એન્જીનથી લઈને વંદે ભારત સુધી બધું જ જોયું છે. મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ દેશનું સૌથી જૂનું રેલવે સ્ટેશન છે.  

    આ રેલ્વે સ્ટેશન 172 વર્ષ જૂનું છે
    172 વર્ષ પહેલાં 400 મુસાફરો સાથે 34 કિલોમીટર લાંબા રૂટ પર પ્રથમ ટ્રેન દોડી હતી. આ માર્ગ પર દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આજે પણ 172 વર્ષ પહેલાં બનેલાં આ રેલવે સ્ટેશન પરથી ટ્રેનો દોડે છે. 

    આ સ્ટેશનથી દેશનાં વિવિધ ભાગોમાં ટ્રેનો દોડે છે. ભારતમાં પ્રથમ રેલ્વે સ્ટેશન જ્યાં પ્રથમ વખત ટ્રેન દોડી હતી તેનું નામ બોરી બંદર હતું. મુંબઈમાં એક જગ્યાનું નામ બોરી બંદર છે, જેનાં નામ પરથી રેલવે સ્ટેશનનું નામ પણ રાખવામાં આવ્યું છે. આ સ્ટેશન, જે 1853 માં ખુલ્યું હતું, 1878માં ફરીથી બનાવવામાં આવ્યું હતું.

    તેનું નામ બ્રિટનની રાણીનાં નામ પર વિક્ટોરિયા ટર્મિનસ રાખવામાં આવ્યું હતું. આઝાદી બાદ વર્ષ 1996 માં આ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ શિવાજી રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું હતું. આ પછી, વર્ષ 2017 માં, ભારત સરકારે ફરીથી આ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કરી દીધું છે. 

    આ રેલ્વે સ્ટેશનના નામે એક અનોખો રેકોર્ડ પણ છે. તાજમહેલ પછી ભારતમાં આ ઈમારતની સૌથી વધુ તસવીરો લેવામાં આવે છે. આ ઇમારત આર્કિટેક્ટ ફ્રેડરિક સ્ટીવન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.

    તે સમયે, તેનાં નિર્માણમાં 6 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનો ઘણી વખત વિસ્તાર  કરવામાં આવ્યો હતો. આ ભારતનું સૌથી જૂનું રેલ્વે સ્ટેશન છે.

    Chhatrapati Shivaji Terminus Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Modi ની મુલાકાત બાદ મણીપુરમાં ફરી હિંસા : પોષ્ટર – કટઆઉટ સળગાવાયા

    September 15, 2025
    અન્ય રાજ્યો

    ચોમાસાની વિદાય વેળાએ Mumbai ફરી પાણી-પાણી : આફતનો વરસાદ

    September 15, 2025
    અન્ય રાજ્યો

    એ લોકોના ધર્મોમાં મહિલાને baby, Bibi કહે છે હિન્દુ ધર્મમાં દેવી કહેવામાં આવે છે: રામભદ્રાચાર્ય

    September 15, 2025
    અન્ય રાજ્યો

    હોટ એર બલૂનમાં સવારી દરમિયાન મધ્યપ્રદેશના CM Dr. Mohan Yadav માંડ માંડ બચી ગયા

    September 13, 2025
    અન્ય રાજ્યો

    BJP leader Maneka Gandhi એ વન વિભાગની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા, મુખ્યમંત્રી ધામીને પત્ર લખ્યો

    September 13, 2025
    અન્ય રાજ્યો

    Jaipur માં નરેશ મીનાની ૫ બકરા સાથે ભૂખ હડતાળ બાદ મુખ્યમંત્રીએ રાહત પેકેજની જાહેરાત કરી

    September 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: રોડ, પાણી અને વીજળીની માંગ સાથે કમિશનરને લેખિત રજૂઆત

    September 15, 2025

    Morbi: સામાકાંઠે પાણીની લાઈન શિફટીંગ કામગીરીને પગલે પાણી વિતરણ બંધ રહેશે

    September 15, 2025

    Morbi: ચારિત્ર્ય અંગે શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી આરોપી પતિ ફરાર

    September 15, 2025

    Morbi: અમરેલી ગામની સીમમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા

    September 15, 2025

    Morbi: રામકો વિલેજ સોસાયટીમાં રોડ-રસ્તા, ગટર અને પાણીની ગંભીર સમસ્યા મામલે સ્થાનિકોની રજૂઆત

    September 15, 2025

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: રોડ, પાણી અને વીજળીની માંગ સાથે કમિશનરને લેખિત રજૂઆત

    September 15, 2025

    Morbi: સામાકાંઠે પાણીની લાઈન શિફટીંગ કામગીરીને પગલે પાણી વિતરણ બંધ રહેશે

    September 15, 2025

    Morbi: ચારિત્ર્ય અંગે શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી આરોપી પતિ ફરાર

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.