Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર

    September 19, 2025

    Keshod ના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી

    September 19, 2025

    શરીરમાં B12ની ઉણપને દૂર કરવી હોય તો મગદાળ ભરપૂર આરોગો

    September 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર
    • Keshod ના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી
    • શરીરમાં B12ની ઉણપને દૂર કરવી હોય તો મગદાળ ભરપૂર આરોગો
    • Amreli: આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, કાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ
    • મેચમાં જીત બાદ જ Sri Lankan ન ખેલાડીને મળ્યા પિતાના નિધનના સમાચાર
    • Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ
    • Ahmedabad માં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત
    • Anirudhsinh Jadeja ની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ કરવું પડશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ganga River નું પાણી આલ્કલાઈન વોટર જેટલું શુદ્ધ છેઃ વૈજ્ઞાનિક
    રાષ્ટ્રીય

    Ganga River નું પાણી આલ્કલાઈન વોટર જેટલું શુદ્ધ છેઃ વૈજ્ઞાનિક

    Vikram RavalBy Vikram RavalFebruary 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પાણી સ્નાનને લાયક નહિ હોવાના અનેક દાવાથી વિપરીત પદ્મશ્રીથી અલંકૃત વૈજ્ઞાનિક ડો. અજય સોનકરનો દાવો

    New Delhi, તા.૨૨

    મહાકુંભમાં ગંગા નદીના જળની શુદ્ધતાને લઈને પ્રશ્નો પેદા થઈ રહ્યા છે. આ દરમિયાન દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને પદ્મશ્રીથી અલંકૃત ડો. અજય સોનકરે ગંગાના પાણીને ફક્ત સ્નાન યોગ્ય જ નહીં, પરંતુ અલ્કલાઈન વોટર જેટલું શુદ્ધ ગણાવ્યું છે.ગંગાના નદીના પાંચ ઘાટોના પાણીને લેબોરેટરીમાં ચકાસ્યા પછી વૈજ્ઞાનિક અજય સોનકરે આ દાવો કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, મહાકુંભમાં ૫૭ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગામાં સ્નાન કર્યું છતાં તેની શુદ્ધતા પર કોઇ અસર પડી નથી.મિસાઇલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય એપીજે અબ્દુલ કલામની સાથે વૈજ્ઞાનિક ચર્ચા કરી ચૂકેલા ડો.અજય સોનકરે કહ્યું કે તેમણે પોતાની નૈની સ્થિત લેબોરેટરીમાં ગંગા નદીના પાણીનો ટેસ્ટ કર્યો છે. આ સાથે ગંગાજળની શુદ્ધતા પર પ્રશ્નો કરનારાઓને લેબોરેટરીમાં તપાસનો પડકાર ફેંક્યો અને કહ્યું કે જેમને સહેજ પણ શંકા હોય, એ મારી સામે ગંગાજળ લાવે અને અમારી પ્રયોગશાળામાં તપાસ કરીને સંતુષ્ટ થઈ જાય.મોતી ઉગાડવાની દુનિયામાં જાપાનના વર્ચસ્વને પડકાર આપનાર વરિષ્ઠ ભારતીય વૈજ્ઞાનિક ડો.અજય સોનકરે કહ્યું છે કે સતત ત્રણ મહિનાના સંશોધન દરમિયાન આ સાબિત કર્યું છે કે ગંગાજળ સૌથી શુદ્ધ છે. ત્યાં(સંગમમાં) સ્નાન કરવામાં કોઇ નુકસાન થઈ શકે નહીં.પ્રયોગશાળામાં ગંગા જળના નમૂનાઓને ૧૪ કલાક સુધી ઈન્ક્યુબેશન તાપમાન પર રાખ્યા પછી પણ તેમાં કોઈ પ્રકારના હાનિકારક બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ નથી. આ સાથે ડો.સોનકરે કહ્યું કે, ગંગા જળ ફક્ત સ્નાન માટે સુરક્ષિત છે એવું નથી, પરંતુ ગંગાજળના સંપર્કમાં આવવાથી ચામડી સંબંધિત રોગ પણ થતા નથી.ડો. સોનકરે જણાવ્યું કે પાંચ ઘાટોમાંથી ગંગા જળના નમૂના લીધા અને લેબોરેટરીમાં સૂક્ષ્મ પરીક્ષણ કર્યું છે. આ દરમિયાન જાણવા મળ્યું કે કરોડો શ્રદ્ધાળુઓના સ્નાન છતાં જળમાં બેક્ટેરિયલ ગ્રોથ થયો નથી અને પીએચ સ્તરમાં કોઇ ઘટાડો થયો નથી. આ સંશોધનમાં જાણવા મળ્યું કે ગંગાજળમાં ૧૧૦૦ પ્રકારના બેક્ટીરિયોફેજ છે. જે કોઈ પણ હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરી નાખે છે. જેના કારણે ગંગાજળ દૂષિત થયું નથી.આઈઆઈટી સ્નાતક ઉર્ફે આઈઆઈટી બાબા આચાર્ય જયશંકરે ગંગા નદીનું પાણી પ્રદૂષિત હોવાના અહેવાલને ફગાવી કહ્યું કે, ગંગા નદીનું પાણી શુદ્ધ અને સ્નાન કરવા માટે બરાબર છે અને તે પ્રદૂષિત નથી. ઉલ્લેખનીય છે મહાકુંભ મેળામાં કરોડો ભક્તોએ પવિત્ર સંગમમાં પવિત્ર ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી છે, એવામાં સીપીસીબીએ ગંગાનું પાણી પ્રદૂષિત હોવાનો અહેવાલ આપીને વિવાદ પેદા કર્યો હતો.

    Ganga river water as pure as alkaline water
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર

    September 19, 2025
    સુરત

    Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ

    September 19, 2025
    સૌરાષ્ટ્ર

    Anirudhsinh Jadeja ની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ કરવું પડશે

    September 19, 2025
    આંતરરાષ્ટ્રીય

    હું નરેન્દ્ર મોદીથી ખુબ નજીક -સારા સંબંધો છતાં 50% ટેરિફ લાદવા પડયા : Trump

    September 19, 2025
    રાષ્ટ્રીય

    India ના Gen-Z બંધારણ બચાવશે, વોટ ચોરી અટકાવશે : રાહુલના સૂચક વિધાનો

    September 19, 2025
    રાષ્ટ્રીય

    BJP ના નવા રાષ્ટ્રીય પ્રમુખ કયારે! ગડકરીએ કહ્યું, સવાલ સાચો પણ ખોટા વ્યક્તિને પૂછાયો!

    September 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર

    September 19, 2025

    Keshod ના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી

    September 19, 2025

    શરીરમાં B12ની ઉણપને દૂર કરવી હોય તો મગદાળ ભરપૂર આરોગો

    September 19, 2025

    Amreli: આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, કાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ

    September 19, 2025

    મેચમાં જીત બાદ જ Sri Lankan ન ખેલાડીને મળ્યા પિતાના નિધનના સમાચાર

    September 19, 2025

    Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ

    September 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર

    September 19, 2025

    Keshod ના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી

    September 19, 2025

    શરીરમાં B12ની ઉણપને દૂર કરવી હોય તો મગદાળ ભરપૂર આરોગો

    September 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.