Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દેશની એકતાને કમજોર કરનારી વાતોથી દુર રહો : Narendra Modi

    October 31, 2025

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    October 31, 2025

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    October 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દેશની એકતાને કમજોર કરનારી વાતોથી દુર રહો : Narendra Modi
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
    • Rajkot માં બાર એશોસિએશન દ્વારા નવેમ્બર માસમા બે દિવસીય નેશનલ લીગલ સેમિનાર
    • Dhoraji પંથકમાં દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા
    • Dhoraji નજીક બાઇકમાં જોખમી સ્ટંટ કરનાર બેલડી સામે કાર્યવાહી
    • Gondal સાયકલ પરથી પટકાતા યુવાનનું મોત
    • ત્રીજી વખત Women’s World Cup ફાઇનલમાં પહોંચ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 31
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»‘મન કી બાત’,સ્થૂળતા વિરુદ્ધની લડાઈમાં PM મોદીએ 10 હસ્તીને નોમિનેટ કરી
    રાષ્ટ્રીય

    ‘મન કી બાત’,સ્થૂળતા વિરુદ્ધની લડાઈમાં PM મોદીએ 10 હસ્તીને નોમિનેટ કરી

    Vikram RavalBy Vikram RavalFebruary 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.24

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થૂળતા સામે મોટું અભિયાન શરૂ કર્યું છે. તેમણે રવિવારે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ  તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકોને ભોજનમાં ઓછા તેલનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તેમજ આ સાથે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, બિઝનેસમેન આનંદ મહિન્દ્રા, પ્રખ્યાત સિંગર શ્રેયા ઘોષાલ અને અભિનેતા મોહનલાલ સહિત વિવિધ ક્ષેત્રની 10 હસ્તીને આ અભિયાનમાં સ્થૂળતા વિરુદ્ધની લડાઈમાં નોમિનેટ કર્યા હતા.

    પીએમ મોદીએ રવિવારે તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં સ્થૂળતાને નિયંત્રિત કરવા અને સ્વાસ્થ્ય સુધારવા માટેના આ અભિયાનની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું, ‘હું આ લોકોને સ્થૂળતા સામેની અમારી લડાઈને મજબૂત કરવા અને ભોજનમાં તેલનો 10% વપરાશ ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવવા માટે નોમિનેટ કરું છું.’

    આ અંગે પીએમ મોદીએ વધુમાં લખ્યું કે, ‘હું તેમને આગ્રહ કરું છું કે તેઓ પણ વધુ 10 લોકોને નોમિનેટ કરે જેથી આ આંદોલન વધુ મોટું થઈ શકે.’

    પીએમ મોદી ભોજપુરી સિંગર અને અભિનેતા નિરહુઆ, શૂટિંગ ચેમ્પિયન મનુ ભાકર, વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂ, ઈન્ફોસીસના કો-ફાઉન્ડર નંદન નિલેકણી, ભારતીય એક્ટર અને ફિલ્મ નિર્માતા મોહનલાલ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, એક્ટર આર. માધવન, સિંગર શ્રેયા ઘોષાલ અને સાંસદ સુધા મૂર્તિને નોમિનેટ કરવામાં આવ્યા છે.

    સ્થૂળતા વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, ‘આજે દર 8માંથી એક વ્યક્તિ સ્થૂળતાની સમસ્યાથી પીડિત છે અને બાળકોમાં આ સમસ્યા ચાર ગણી વધી ગઈ છે. WHOના ડેટાને ટાંકીને તેમણે કહ્યું કે, વર્ષ 2022માં વિશ્વભરમાં 250 કરોડ લોકો સ્થૂળતાની સમસ્યાથી પીડિત હતા, જે એક ગંભીર વિષય છે.’

    જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કરી કે, ‘પીએમ મોદી દ્વારા સ્થૂળતા વિરુદ્ધ શરૂ કરાયેલા અભિયાનમાં જોડાઈને હું ખૂબ જ ખુશ છું.’ આ અભિયાનને આગળ વધારવા માટે ઓમર અબ્દુલ્લાએ 10 લોકોને નોમિનેટ પણ કર્યા છે

    Mann Ki Baat PM Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    દેશની એકતાને કમજોર કરનારી વાતોથી દુર રહો : Narendra Modi

    October 31, 2025
    ખેલ જગત

    ત્રીજી વખત Women’s World Cup ફાઇનલમાં પહોંચ્યું

    October 31, 2025
    અમદાવાદ

    જેલવાસી યુગલને IVF ટ્રીટમેન્ટ માટે ગુજરાત હાઈકોર્ટે પેરોલ આપ્યા

    October 31, 2025
    રાજકોટ

    પાટીદાર મહિલા અગ્રણી Jigisha Patel`આપ’માં જોડાયા : કેજરીવાલના હસ્તે ખેસ ધારણ

    October 31, 2025
    રાષ્ટ્રીય

    રેકોર્ડ તેજી વચ્ચે ભારતમાં સોનાની માંગ ૨૩% વધી…!!

    October 31, 2025
    ગુજરાત

    Gujarat માં કમોસમી વરસાદે છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો

    October 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દેશની એકતાને કમજોર કરનારી વાતોથી દુર રહો : Narendra Modi

    October 31, 2025

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    October 31, 2025

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    October 31, 2025

    Rajkot માં બાર એશોસિએશન દ્વારા નવેમ્બર માસમા બે દિવસીય નેશનલ લીગલ સેમિનાર

    October 31, 2025

    Dhoraji પંથકમાં દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા

    October 31, 2025

    Dhoraji નજીક બાઇકમાં જોખમી સ્ટંટ કરનાર બેલડી સામે કાર્યવાહી

    October 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દેશની એકતાને કમજોર કરનારી વાતોથી દુર રહો : Narendra Modi

    October 31, 2025

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    October 31, 2025

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    October 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.