Mangrol ,તા.18
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાંથી “ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના ભાષા વિષયોનાં પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ મૂલ્યો અને તેની અસરકારકતા ” વિષય પર નિર્મળાબેન રાજેશકુમાર મેસવાણીયા (નિર્મળાબેન દસરથભાઈ દેસાણી)એ ડો.ચંદ્રકાન્ત રામાનુજના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ રજુ કરી પી.એચ.ડી. ની પદવી મેળવી સાધુ સમાજનું અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે તે હાલ માંગરોળની સુજતન શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે.
Trending
- વાર્ષિક રાશિ ભવિષ્ય
- 22 ઓક્ટોબર નું પંચાંગ
- 22 ઓક્ટોબર નું રાશિફળ
- Pakistani Team માં વધુ એક બળવો, રિઝવાનને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો
- Afghanistan ટીમે ભારતનો પ્રવાસ જાહેર કર્યો છે. આ પ્રવાસમાં અફઘાનિસ્તાન ટીમ ત્રિકોણીય શ્રેણી રમશે
- બોલીવુડમાં અસરાનીના અવસાન પર શોક છવાઈ ગયો છે, Akshay Kumar
- મન્નતમાં દિવાળી પાર્ટી નહોતી; શાહરૂખ ખાને ખૂબ જ સાદગીથી તહેવાર ઉજવ્યો
- Priyanka Chopra કાકી બની, બહેન પરિણીતી ચોપરા અને સાળા રાઘવ ચઢ્ઢાને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપ્યા