Mangrol ,તા.18
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાંથી “ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના ભાષા વિષયોનાં પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ મૂલ્યો અને તેની અસરકારકતા ” વિષય પર નિર્મળાબેન રાજેશકુમાર મેસવાણીયા (નિર્મળાબેન દસરથભાઈ દેસાણી)એ ડો.ચંદ્રકાન્ત રામાનુજના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ રજુ કરી પી.એચ.ડી. ની પદવી મેળવી સાધુ સમાજનું અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે તે હાલ માંગરોળની સુજતન શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે.
Trending
- Morbi: વાંકાનેરના પાડધરા નજીક બાઈક સ્લીપ થઇ રોડ નીચે ઉતરી જતા ચાલકનું મોત
- Morbi: નવા સાદુળકા નજીક ડમ્પરે ડબલ સવારી બાઈકને ઠોકર મારી, એકનું મોત
- Morbi: માળિયા કચ્છ હાઈવે પર અકસ્માતમાં ચારના મૃત્યુ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
- Morbi: નજીક હાઇવે પર બે ઇસમો ટ્રક ચાલકને માર મારી રોકડ-બે બેટરીની લૂંટ કરી ફરાર
- Morbi: જુગાર રમતી મહિલાઓ સહીત ૩૦ જુગારીઓ રોકડ સાથે ઝડપાયા
- Morbi: અપમૃત્યુના ચાર બનાવો, કોર્ટમાંથી નિર્દોષ જાહેર થયેલા વૃદ્ધનું બીમારીથી મોત
- 10 ઓગસ્ટ નું રાશિફળ
- 10 ઓગસ્ટ નું પંચાંગ