Prayagraj તા.5
ઉતરપ્રદેશમાં લખનઉ રૂટ પર દોડી રહેલી એક માલગાડીને ઉથલાવવાની નિષ્ફળ કોશીશ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે 4.15 કલાકે અટરામપુરા રેલ્વે સ્ટેશન પાસે ટ્રેક પર લોખંડનો એક મોટો પોલ ગોઠવી દેવામાં આવ્યો હતો.જો કે ડ્રાઈવરને ખ્યાલ આવી જતા તુર્તજ ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવી દેવાઈ હતી જેથી આ અકસ્માત ટળ્યો હતો.
Trending
- Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
- Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો
- Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા
- Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત
- વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
- ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી
- Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી
- સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ