Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો

    September 12, 2025

    Junagadh લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ સરળ ભાષામાં કાયદાકીય જ્ઞાન આપ્યું

    September 12, 2025

    13 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો
    • Junagadh લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ સરળ ભાષામાં કાયદાકીય જ્ઞાન આપ્યું
    • 13 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 13 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • Banaskantha માં પૂરની સ્થિતિ વચ્ચે વાવ, સુઈગામ, થરાદ અને ભાભરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે
    • Amul માં પ્રથમવાર પૂર્ણ બહુમતિથી અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
    • Ahmedabad માં ૧૨૧ કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં કંપની અને ત્રણ ડિરેક્ટરો સામે FIR
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ત્રાસવાદીઓએ મોતનું તાંડવ સર્જયું તે Baisran વેલીમાં રોડ નથી : પગપાળા કે ઘોડા પર જ જઈ શકાય છે
    રાષ્ટ્રીય

    ત્રાસવાદીઓએ મોતનું તાંડવ સર્જયું તે Baisran વેલીમાં રોડ નથી : પગપાળા કે ઘોડા પર જ જઈ શકાય છે

    Vikram RavalBy Vikram RavalApril 23, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.23

    જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ નજીક અનંતનાગ જિલ્લામાં મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખાતી બૈસરન ઘાટી વિસ્તારમાં ગઈ કાલે બપોરે અઢી વાગ્યે આતંકવાદીઓએ કરેલા હુમલામાં 27 ટૂરિસ્ટોનાં મૃત્યુ થયાં છે, જીવ ગુમાવનારા મોટા ભાગના લોકોમાં મૃતકોમાં પુરુષોનો સમાવેશ છે.

    એક ઇટલીનો નાગરિક છે, એક ઇઝરાયલનો છે, એક નેપાલનો છે, એક  UAEનો છે, ચાર જણ સ્થાનિક છે અને બાકીના ભારતના વિવિધ ભાગમાંથી આવેલા ટૂરિસ્ટ છે.

    જે સ્થળે હુમલો થયો છે ત્યાં રોડ નથી, માત્ર ખચ્ચર કે પગપાળા ત્યાં સુધી પહોંચી શકાય છે. આતંકવાદીઓ બૈસરન ઘાટીના પહાડથી નીચે ઊતર્યા હતા અને ઘોડેસવારી કરતા ટૂરિસ્ટો પર હુમલો કર્યો હતો.

    આ હુમલો ચાર આતંકવાદીઓએ કર્યો હતો જેમાંથી ત્રણ પાકિસ્તાની અને એક કાશ્મીરી હોવાનું માનવામાં આવે છે. ટૂરિસ્ટો ઘોડેસવારી કરી રહ્યા હતા ત્યારે બપોરે આ હુમલો કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓએ આર્મીના યુનિફોર્મ જેવાં કપડાં પહેર્યાં હતાં અને ટૂરિસ્ટોને પંજાબીમાં તેમનો ધર્મ પૂછ્યો હતો.

    ધર્મની જાણકારી મેળવ્યા બાદ આતંકવાદીઓએ તેમની પાસે રહેલી AK47- રાઇફલમાંથી 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે હુમલો કર્યા બાદ આતંકવાદીઓ ફરાર થયા હતા. ગરમીના દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં ટૂરિસ્ટો મોટા પ્રમાણમાં આવે છે એથી આવો હુમલો કરીને તેઓ ટૂરિસ્ટોને આવતા રોકવા માગે છે.

    Baisran Valley where terrorists
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ઉપરાષ્ટ્રપતિ CP Radhakrishnan ના શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી હાજર ન રહ્યા

    September 12, 2025
    રાષ્ટ્રીય

    Pakistan ની ગોળીબાર, પૂર અને આતંકવાદથી પ્રભાવિત પરિવારોને મફત ઘર મળશે,LG

    September 12, 2025
    રાષ્ટ્રીય

    ૧૪ સપ્ટેમ્બરથી ફરી Vaishno Devi Yatra શરૂ થશે, શ્રાઇન બોર્ડે તારીખ જણાવી

    September 12, 2025
    અન્ય રાજ્યો

    હિંસા પછી PM Narendra Modi મણિપુરની મુલાકાત લેશે, ૮૫૦૦ કરોડની ભેટ આપશે

    September 12, 2025
    રાષ્ટ્રીય

    કોર્ટના ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ, Supreme Court નો આદેશ

    September 12, 2025
    રાષ્ટ્રીય

    જો ફટાકડા પર પ્રતિબંધ મૂકવો જ પડે તો સમગ્ર દેશમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવો જોઈએ,Supreme Court

    September 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો

    September 12, 2025

    Junagadh લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ સરળ ભાષામાં કાયદાકીય જ્ઞાન આપ્યું

    September 12, 2025

    13 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 12, 2025

    13 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 12, 2025

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 12, 2025

    Banaskantha માં પૂરની સ્થિતિ વચ્ચે વાવ, સુઈગામ, થરાદ અને ભાભરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે

    September 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો

    September 12, 2025

    Junagadh લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ સરળ ભાષામાં કાયદાકીય જ્ઞાન આપ્યું

    September 12, 2025

    13 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.