Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી

    September 17, 2025

    Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી

    September 17, 2025

    SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ

    September 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી
    • Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી
    • SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ
    • Naga Chaitanya ની પૂર્વ પત્ની સામંથા રૂથ પ્રભુ જીવે છે લક્ઝરી લાઈફ
    • Shahrukh 6 લાખમાં એડ કરવા તૈયાર હતો છતાં આમિરને આ ડિરેક્ટરે 25 લાખ આપ્યા
    • October માં ‘ધ ડિપ્લોમેટ S3’ સહિતની ઢગલાબંધ હોલિવૂડ સીરિઝ થશે રિલીઝ
    • ‘હું દારૂ-સિગારેટ પીને કોઈની ચાપલૂસી નથી કરતી’,Amisha Patel ખોલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોલ!
    • હવે હું લગ્ન નહીં કરું, એકલી જ ખુશ છું… ચહલ સાથે છૂટાછેડા બાદ Dhanashree ભાવુક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»‘પાકિસ્તાનનો કાં તો ભારતમાં વિલય થશે કાં હંમેશા માટે અંત થશે…’ UP CM Yogi
    અન્ય રાજ્યો

    ‘પાકિસ્તાનનો કાં તો ભારતમાં વિલય થશે કાં હંમેશા માટે અંત થશે…’ UP CM Yogi

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Uttar-Pradesh,તા.14

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં વિભાજન વિભીષકા સ્મૃતિ દિવસ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે ‘પાકિસ્તાનનું કાં તો ભારતમાં વિલય થશે કાં હંમેશા માટે અંત થશે’. મહર્ષિ અરવિંદે 1947માં જ જાહેરાત કરતાં કહ્યું હતું કે આધ્યાત્મિક જગતમાં પાકિસ્તાનની કોઈ વાસ્તવિકતા નથી.

    સીએમ યોગીએ વધુમાં જણાવ્યું કે “જ્યારે આધ્યાત્મિક જગતમાં કોઈનું વાસ્તવિક સ્વરૂપ નથી તો તેનો નાશ જ થવાનો છે. તેની નશ્વરતાને આપણે શંકાની દ્રષ્ટિથી જોવી જોઈએ નહીં. આપણે એ માનવું જોઈએ કે આ થશે, પરંતુ આ માટે આપણે પણ તૈયાર થવું પડશે. આપણે આપણી તે ભૂલોમાં ફેરફાર કરવો પડશે, જે ભૂલોના કારણે વિદેશી આક્રમણકારોને ભારતની અંદર ઘૂસવા, ભારતના પવિત્ર તીર્થ સ્થળોને તોડવા અને ભારતની અખંડતા અને સંસ્કૃતિને નાશ કરવાની તક પ્રાપ્ત થઈ હતી. તે પ્રકારની ભૂલો અને વિભાજનની દુર્ઘટના, જે જાતિ વિભાજન અને ક્ષેત્રીય વિભાજન-ભાષાયી વિભાજન રૂપમાં છે, તે સૌથી ઉભરીને આપણે પહેલા રાષ્ટ્રની તર્જ પર કામ કરવું પડશે.”

    બાંગ્લાદેશને લઈને વિપક્ષી દળો પર CMનું નિશાન

    સીએમ યોગીએ કહ્યું, ‘આજે દોઢ કરોડ હિંદુ બાંગ્લાદેશની અંદર બૂમો પાડીને પોતાનો જીવ બચાવવાની વિનંતી કરી રહ્યાં છે, પરંતુ દુનિયા મૌન છે. દેશના સેક્યુલરિસ્ટનું મોં બંધ છે કેમ કે આ કમજોર છે. તેમને લાગે છે કે તેમની વોટ બેન્ક ખસી જશે. વોટ બેંકની ચિંતા છે પરંતુ માનવીય સંવેદના તેમની મરી ચૂકી છે. માનવતાની રક્ષા માટે તેમના મોઢેથી એક પણ શબ્દ નીકળવાનો નથી કેમ કે તેમણે આઝાદી બાદ તે પ્રકારની રાજનીતિને પ્રેરિત અને પ્રોત્સાહિત કરી છે. તેને લઈને આગળ વધી રહ્યાં છે. આ સતત વહેંચો અને રાજ કરોની રાજનીતિ હેઠળ દેશની અંદર કાર્ય કરે છે.’

    સ્વાર્થ માટે ભારતને વિભાજનની દુર્ઘટના તરફ ધકેલવામાં આવ્યુ

    આ પહેલા સીએમ યોગીએ ટ્વીટ કરી કહ્યું હતું કે વિશ્વને ‘વસુધૈવ કુટુંબકમ્’ ના આત્મીય ભાવથી પરિચિત કરાવનારા આપણા ભારત માતાને આજના જ દિવસે 1947માં રાજકીય સ્વાર્થ માટે વિભાજનની દુર્ઘટના તરફ ધકેલવામાં આવી હતી. આ માત્ર દેશનું વિભાજન નથી પરંતુ માનવતાનું વિભાજન હતું. આ અમાનવીય નિર્ણયથી અસંખ્ય નિર્દોષ નાગરિકોને પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા. વિસ્થાપન વેઠવું પડ્યું, મુશ્કેલીઓ સહેવી પડી. આ અમાનવીય દુર્ઘટનામાં બલિદાન થયા. તમામ નિર્દોષ નાગરિકોને આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.!

    Pakistan Uttar Pradesh Yogi Adityanath
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ

    September 17, 2025
    અન્ય રાજ્યો

    Assam માં મહિલા અધિકારીના નિવાસે દરોડામાં 1 કરોડનુ સોનુ અને 90 લાખ રોકડ ઝડપાઈ

    September 16, 2025
    ખેલ જગત

    Abhishek Sharma ની વિસ્ફોટક બેટિંગથી પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશ્ચર્યચકિત

    September 16, 2025
    ખેલ જગત

    ભારત PAKનો વિરોધ ચાલુ રાખશે: જો Asia Cup જીતે તો મોહસીનના હસ્તે ટ્રોફી નહીં સ્વીકારે

    September 16, 2025
    અન્ય રાજ્યો

    Dehradun માં સહસ્ત્રધારામાં વાદળ ફાટયું : અનેક દુકાનો તણાઈ, બે લોકો લાપતા

    September 16, 2025
    ખેલ જગત

    Pakistan ની ફરી `ફજેતી’ થશે ! બહિષ્કારની ધમકી આપીને ખુદ ફસાયું

    September 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી

    September 17, 2025

    Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી

    September 17, 2025

    SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ

    September 17, 2025

    Naga Chaitanya ની પૂર્વ પત્ની સામંથા રૂથ પ્રભુ જીવે છે લક્ઝરી લાઈફ

    September 17, 2025

    Shahrukh 6 લાખમાં એડ કરવા તૈયાર હતો છતાં આમિરને આ ડિરેક્ટરે 25 લાખ આપ્યા

    September 17, 2025

    October માં ‘ધ ડિપ્લોમેટ S3’ સહિતની ઢગલાબંધ હોલિવૂડ સીરિઝ થશે રિલીઝ

    September 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી

    September 17, 2025

    Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી

    September 17, 2025

    SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ

    September 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.