Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jafrabad ના માછીમારો સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો

    November 12, 2025

    Surat માં બિનવારસી બેગ મળતાં ખળભળાટ, તપાસ કરતાં બેગમાંથી કપડા મળ્યા

    November 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jafrabad ના માછીમારો સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો
    • Surat માં બિનવારસી બેગ મળતાં ખળભળાટ, તપાસ કરતાં બેગમાંથી કપડા મળ્યા
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • 13 નવેમ્બર નું પંચાંગ
    • 13 નવેમ્બર નું રાશિફળ
    • Amreli: સાળાએ બનેવીની કરી નાંખી ઘાતકી હત્યા, માર મારીને કુહાડીથી પગ કાપી નાંખ્યા
    • Vadodara ની એસએસજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદેલા દર્દીનું મોત થયું
    • Sabarkantha માં બીઝેડ સ્કેમમાં સીઆઇડીએ હિંમતનગર, બાયડ અને પાલનપુરથી ત્રણ એજન્ટો ઝડપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»મારે મારી ઈચ્છા પ્રમાણે નહીં, Lord ની ઈચ્છા પ્રમાણે કરવાનું છે
    ધાર્મિક

    મારે મારી ઈચ્છા પ્રમાણે નહીં, Lord ની ઈચ્છા પ્રમાણે કરવાનું છે

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક સંત. અત્યંત પ્રભુભક્ત. પ્રભુ પ્રત્યેની તેમની શ્રદ્ધા જોરદાર. ગમે તેવી ઘટનામાં પણ તેમની શ્રદ્ધામાં હાનિ ના થાય. એકવાર તેઓ અનેક યાત્રિકો સાથે જહાજમાં પ્રવાસ કરી રહ્યા હતા. અચાનક જહાજ હાલક-ડોલક થવા લાગ્યું. સમુદ્રમાં મોજા જોર-જોરથી ઉછળવા લાગ્યા. મોજાનું પાણી ઉછળી-ઉછળીને જહાજમાં ભરાવા લાગ્યું. જહાજ ક્યારે ડુબી જશે તે કંઈ જ કહી શકાય તેવું ન હતું.

    જહાજમાં બેસેલા સૌ યાત્રિકો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન ! તું અમને બચાવી લે. અરે, જહાજમાં કેટલાક નાસ્તિકો પણ બેઠા હતા. તે પણ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ! મૃત્યુ સામે દેખાય ત્યારે તો સૌ ભગવાનને માનવા જ લાગે ને ! સંત એ વખતે પુસ્તકનું વાંચન કરી રહ્યા હતા. તોફાન આવ્યા પછી પણ તેઓ તો પોતાનાં વાંચનમાં જ ડૂબેલા હતા. જાણે તોફાનથી તેમને કોઈ ફરક જ ના પડયો હોય ! તેમને વાંચતા જોઈ આજુ-બાજુવાળાં અકળાવા લાગ્યા. એક યુવાને તો હિંમત કરીને કહી દીધું કે તમે સંત છો કે કોણ છો ? આટલું ભયંકર મરણાંત તોફાન આવ્યું છે, છતાં તમે તમારાં પુસ્તકમાં પાગલ થઈને બેઠા છો. હવે પુસ્તક બાજુમાં મૂકી પ્રાર્થના કરો પ્રાર્થના ! સંત છો છતાં પ્રાર્થના કરતા નથી !

    તેમણે સહજ સ્મિત સાથે યાત્રિકોને કહ્યું ઃ ‘હું પ્રાર્થના એટલા જ માટે નથી કરતો, કારણ કે હું સંત છું. મારો દ્રષ્ટિકોણ તમે સમજો. હું તો એ વિચારું છું કે પ્રભુ જે ઈચ્છતા હશે, તેવું હું કરીશ. અર્થાત્ અત્યારે પ્રભુ મને ડૂબાડવા માંગતા હશે તો હું તૈયાર છું. હું શા માટે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જઉ ? અને તેને બચાવવો હશે તો તે જાતે જ તોફાન સંહરી લેશે. પછી હું શા માટે પ્રાર્થના કરું ? અને સૌથી મહત્વની વાત તો આ છે કે મારે ઉપરવાળાની નહીં, પરંતુ મારી ઈચ્છા છે, એટલે જીવવું છે. અર્થાત્ મારી ઈચ્છા પ્રમાણે પ્રભુએ કરવાનું હોય તો હું પ્રાર્થના કરું ? અન્યથા શા માટે કરું. મારે તો ઉપરવાળો જે કરે તે મને મંજૂર છે. એટલે જ હું પ્રાર્થના નથી કરતો.લ્લ સંતનું મગજમાં ન બેસે તેવું રહસ્ય સાંભળી સૌ યાત્રિકો અવાક થઈ ગયા.

     

    I-have-to-do-according-to-the-Lord Not-my-own
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025
    લેખ

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025
    લેખ

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    લેખ

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    લેખ

    માનવ સંવાદિતા અને વિશ્વબંધુત્વનું એક અનોખું દ્રશ્ય ૭૮મો Nirankari સંત સમાગમ

    November 3, 2025
    લેખ

    જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jafrabad ના માછીમારો સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો

    November 12, 2025

    Surat માં બિનવારસી બેગ મળતાં ખળભળાટ, તપાસ કરતાં બેગમાંથી કપડા મળ્યા

    November 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 12, 2025

    13 નવેમ્બર નું પંચાંગ

    November 12, 2025

    13 નવેમ્બર નું રાશિફળ

    November 12, 2025

    Amreli: સાળાએ બનેવીની કરી નાંખી ઘાતકી હત્યા, માર મારીને કુહાડીથી પગ કાપી નાંખ્યા

    November 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jafrabad ના માછીમારો સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો

    November 12, 2025

    Surat માં બિનવારસી બેગ મળતાં ખળભળાટ, તપાસ કરતાં બેગમાંથી કપડા મળ્યા

    November 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.