Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 11 નવેમ્બર નું પંચાંગ
    • 11 નવેમ્બર નું રાશિફળ
    • દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
    • પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
    • 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
    • જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
    • તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
    • શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Karma Katha…ભગવાનના ભક્ત ગરીબ કેમ હોય છે?
    ધાર્મિક

    Karma Katha…ભગવાનના ભક્ત ગરીબ કેમ હોય છે?

    Vikram RavalBy Vikram RavalJune 2, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     

    એકવાર નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ ! આપના ભક્ત ગરીબ કેમ હોય છે? ત્યારે ભગવાન કહે છે કે નારદજી ! મારી કૃપાને સમજવી ઘણી જ કઠન છે.આટલું કહીને ભગવાન નારદજીની સાથે સાધુ વેશમેં પૃથ્વી ઉપર પધારે છે અને એક શેઠજીના ઘેર ભિક્ષા માંગવા માટે દરવાજો ખખડાવે છે.શેઠ બબડતા બબડતા ઉભા થઇને દરવાજો ખોલે છે તો સામે બે સાધુ ઉભા છે.ભગવાન કહે છે કે ભાઇ ! ઘણી જ ભૂખ લાગી છે થોડું ખાવાનું મળશે? ત્યારે શેઠજી ગુસ્સામાં કહે છે કે તમોને શરમ નથી આવતી.અહી તમારા બાપનો માલ ભરેલો છે કે મફત ખાવા આવી ગયા છો? કર્મ કરીને ખાવામાં શરમ આવે છે? અહીથી જાઓ અને કોઇ હોટલમાં જઇને ખાવાનું માંગજો.

    નારદજી કહે છે કે જુઓ પ્રભુ ! આ શેઠ આપણા ભક્તો અને આપનો નિરાદર કરનાર ઘણો જ સુખી અને સાધન સંપન્ન છે તેને આપ શ્રાપ આપો.નારદજીની વાત સાંભળીને ભગવાને તે શેઠને અધિક ધન સંપત્તિ મળે તેવું વરદાન આપે છે.

    ત્યારબાદ ભગવાન નારદજીને લઇને એક વૃદ્ધ માતાના ઘેર જાય છે.જેમની એક નાનકડી ઝુંપડી હતી તેમાં એક ગાય સિવાય તેમની પાસે કશું જ નહોતું.ભગવાને જેવી ભિક્ષા માટે બૂમ મારી તો વૃદ્ધા ઘણા જ ખુશ થઇને બહાર આવે છે.બંન્ને સંતોને આસન આપીને બેસાડે છે અને પીવા માટે દૂધના બે ગ્લાસ ભરી લઇને આવે છે અને કહે છે કે પ્રભુ ! મારી પાસે આ દૂધ સિવાય બીજું કાંઇ જ નથી તેનો સ્વીકાર કરો. ભગવાને ઘણા જ પ્રેમથી તેનો સ્વીકાર કર્યો ત્યારે નારદજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ ! આપના ભક્તોની આ સંસારમાં કેવી દુર્દશા છે જે મારાથી જોઇ શકાતી નથી.આ બિચારી વૃદ્ધા માતા આપનું ભજન કરે છે અને અતિથિ સત્કાર પણ કરે છે.આપ તેને કોઇ સારો આર્શિવાદ આપો.

     ભગવાને થોડીવાર વિચારીને તેની ગાય મરી જવાનો અભિશ્રાપ આપી દીધો.આ સાંભળીને નારદજી બગડ્યા અને કહ્યું કે પ્રભુ ! આપે આ શું કર્યું? ત્યારે ભગવાન કહે છે કે આ વૃદ્ધ માતા મારૂં ભજન કરે છે. કેટલાક દિવસ પછી તેનું મૃત્યુ થવાનું છે અને મૃત્યુના સમયે તેમને આ ગાયની ચિંતા થશે કે મારા મરી ગયા પછી મારી ગાયને કોઇ કસાઇ લઇ જઇને કાપી નાખશે તો ! મારા મરી ગાય પછી આ ગાયની દેખભાળ કોન રાખશે.આમ આ વૃદ્ધ માતા મરતી વખતે મારૂં સ્મરણ ના કરતાં ફક્ત ગાયની જ ચિંતા કરશે અને તે મારા ધામમાં ન જતાં ગાયની યોનિમાં જશે.

     બીજી તરફ શેઠને જે ધન છે તે ડબલ થઇ જવાનું વરદાન આપ્યું છે કે જેથી મૃત્યુના સમયે તેનું ધ્યાન ધન અને તિજોરીનું ધ્યાન કરશે અને તે તિજોરીની નીચે સાપ બનશે.

    પ્રકૃતિનો નિયમ છે કે જે ચીજમાં વધુ પડતું મન લાગેલું રહે છે,મૃત્યુના સમયે તેની યાદ આવતાં મૃત્યુ પછી ત્યાં જ જન્મ લે છે અને અતિ દુઃખ ભોગવે છે.મન જ પ્રાણીઓના ભવિષ્યનું નિર્માણ કરે છે. આશા ત્યાં વાસા અને સૂરતા ત્યાં મૂકામ. મૃત્યુના સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય જેમાં મન લાગી જાય છે તે નવા જન્મનું કારણ બને છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”

    November 10, 2025
    લેખ

    જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

    November 10, 2025
    લેખ

    તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે

    November 10, 2025
    લેખ

    શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

    November 10, 2025
    લેખ

    બિહારમાં રેકોર્ડ મતદાને 1951 પછીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

    November 10, 2025
    લેખ

    તંત્રી લેખ…લોકોનું શાસન’ વિરુદ્ધ ’લોકો પર શાસન’

    November 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025

    પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ

    November 10, 2025

    11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”

    November 10, 2025

    જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

    November 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.