Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025

    Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો
    • Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
    • Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો
    • Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન
    • હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે
    • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે
    • Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર
    • TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPL 2025ની ઓક્શનમાં KKR Rinku Singh ને નહીં ખરીદે તો RCB વતી રમશે
    ખેલ જગત

    IPL 2025ની ઓક્શનમાં KKR Rinku Singh ને નહીં ખરીદે તો RCB વતી રમશે

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.20

    ભારતીય ટીમના યુવા બેટર રિંકુ સિંહનું કહેવું છે કે ‘જો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આગામી આઇપીએલના ઓક્શનમાં મને રિલીઝ કરશે તો હું વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે જોડાવા માંગીશ.’

    રિંકુએ વર્ષ  2018ના આઈપીએલમાં KKRની ટીમથી ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી તે આ ટીમનો ભાગ છે. આઇપીએલ 2023ની સીઝનમાં તેણે ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લા 5 બોલમાં 5 છગ્ગા ફટકારીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ દેખાવના આધારે રિંકુને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું.

    એક ઇન્ટરવ્યૂમાં જયારે તેને પૂછવામાં આવ્યું કે, ‘જો KKR આગામી ઓક્શનમાં તમને રિલીઝ કરે, તો તમે ક્યાં જશો?’

    તેના જવાબમાં રિંકુ સિંહે કહ્યું, ‘હું RCBમાં જવા માંગીશ કારણ કે  KKRની ટીમમાં વિરાટ કોહલી છે.’ તો ભારતીય ટીમના નવા T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિશે સવાલ કરતા તેણે કહ્યું કે, ‘તે ખૂબ જ સારો કેપ્ટન છે. હું રોહિત ભાઈના નેતૃત્વમાં રમ્યો છું. તે ખૂબ જ શાંત છે અને વધુ બોલતા નથી. તે ખૂબ જ સારા કેપ્ટન છે.’T20 વર્લ્ડકપ 2024માં રિંકુ સિંહ ભારતીય ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે ભાગ લીધો હતો. તે આખી ટુર્નામેન્ટ દરમિયાન ટીમ સાથે રહ્યો. જો કે તે પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન પાકું કરી શક્યો ન હતો. આ પછી તેણે ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 સીરિઝમાં ભાગ લીધો હતો. તેણે છેલ્લે શ્રીલંકા સામેની T20 સીરિઝમાં ભાગ લીધો હતો. હવે રિંકુ UP T20 લીગમાં રમતો જોવા મળી શકે છે, જ્યાં તે મેરઠ મેવેરિક્સનું નેતૃત્વ કરશે. આ ટુર્નામેન્ટ 25મી ઓગસ્ટથી શરૂ થવાની છે.

    if-released-by-KKR in-RCB Rinku-Singh wants-to-play
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે

    June 17, 2025
    ખેલ જગત

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025
    ખેલ જગત

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025
    ખેલ જગત

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025
    ખેલ જગત

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025
    ખેલ જગત

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025

    Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો

    June 18, 2025

    Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન

    June 18, 2025

    હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે

    June 18, 2025

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025

    Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.