Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા યોજાઇ

    July 17, 2026

    Balochistan માં ફરી મોટો હુમલો : 45 પાક સૈનિકોનાં મોત

    July 17, 2026

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા યોજાઇ
    • Balochistan માં ફરી મોટો હુમલો : 45 પાક સૈનિકોનાં મોત
    • પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI
    • UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ
    • EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના
    • Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો
    • Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા
    • West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા યોજાઇ
    સૌરાષ્ટ્ર

    Junagadh ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા યોજાઇ

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh , તા.16
    જુનાગઢ છાયા બજાર ના ગંધર્પ વાળા માં અતિ પૌરાણિક આવેલ ભગવાન જગન્નાથજી ના મંદિરે પુરીના જગન્નાથજીની આબેહૂબ પ્રતિકૃતિ આવેલી છે, દર વર્ષે અષાઢી બીજના અહીંયા વહેલી સવારથી વિશ્વયાગ યજ્ઞ યોજવામાં આવે છે જેમાં આજે સવારે ભગવાનનું ઔષધી યુક્ત સામગ્રીઓથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદ બપોરના ચાંદીની સાવરણીથી પહીદ વિધિ બાદ ત્રણને 30 કલાકે જય રણછોડ માખણ ચોર નાના સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી નગર ચર્ચાએ ન નીકળશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના પ્રાચીન સમયમાં બળદના ગાડાઓ સાથે જગન્નાથજીના મંદિરથી દામોદરજી કુંડ સુધી રથયાત્રા યોજાતી હતી જેમાં હવે શહેરના વિવિધ માર્ગો ઉપરથી ભગવાન જગન્નાથજી રથમાં બેસી નગર ચર્ચાએ નીકળે છે.

    આજે સવારે અષાઢી બીજના પાવન દિવસે ભાવિકો દ્વારા ગુલાબજળ, પંચામૃત, સહિતની ઔષધી યુક્ત સામગ્રીઓ થી સ્નાન કરવામાં આવેલ પરંતુ બાદ ધ્વજ રોહન, બીજ ભોગ હાંડીપ્રસાદ , મહા આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

    આજે બપોરના 3:30 કલાકે રાજકીય, સામાજિક આગેવાનો, ભાવિકો ની ઉપસ્થિતિમાં રથયાત્રાનો દોરડા ખેંચીને પ્રારંભ કરવામાં આવશે જેમાં સંતો મહાનુભાવો હસ્તે ચાંદીની સાવરણીથી પહિદ વિધિ કરવામાં આવશે. બહેન સુભદ્રાજીના રથને વિવિધ મહિલા મંડળો, મહિલાઓ દ્વારા દોરડા વડે રથને ખેંચવામાં આવશે, સેવા ભાભી સંસ્થાઓ દ્વારા શરબત, ડ્રાય ફુટ દૂધ, ચા કોફી સોડા ચણાનો પ્રસાદ લોકોને આપવામાં આવશે રથયાત્રા સંપન્ન થયા બાદ રાત્રીના વાંઝાવાડ માં ખરડેશ્વર વાડીએ મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે.

    ભગવાન જગન્નાથજી ને મામેરુ કરાયું 

    જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રા સંદર્ભે ખરડેશ્વર વાડીથી જગન્નાથજી મંદિર સુધી જળ અને છાબ યાત્રા યોજાઇ હતી. યાત્રા મંદિરે સંપન્ન થયા બાદ હીરા દીપ ચેરીટેબલ દ્રષ્ટિ ભગવાન જગન્નાથ, બલરામ જી તથા બહેન સુભદ્રજીના શણગાર તથા રૂપાના હાથ અને રૂપાનો સાવરણો તથા ધ્વજાજી સહિતના મામેરાની ચીજ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    સખી વન સ્ટોપ સેન્ટર Junagadhની સાફલ્ય ગાથા

    July 16, 2026
    સૌરાષ્ટ્ર

    Gandhidham: State TT Tournamentમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર

    July 16, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રૂ. ૪૬,૬૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB

    July 16, 2026
    સૌરાષ્ટ્ર

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન

    July 16, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત

    July 16, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળમાં પરણિતાને સાસરીયામાં ત્રાસ આપ્યાની પોલીસમાં રાવ

    July 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Balochistan માં ફરી મોટો હુમલો : 45 પાક સૈનિકોનાં મોત

    July 17, 2026

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026

    UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    July 17, 2026

    EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    July 17, 2026

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026

    Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Balochistan માં ફરી મોટો હુમલો : 45 પાક સૈનિકોનાં મોત

    July 17, 2026

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026

    UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.