Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026

    Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
    • Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
    • Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
    • Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
    • Amreli: ન્યારા આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા ધામધુમથી ઉજવાશે
    • Gir અભયારણ્ય ફરતે ચાલતા હોસ્પિટાલીટી યુનિટ્‌સ- હોટેલ રિસોર્ટ સામે શરતભંગ બદલ કડક કાર્યવાહીના હુકમો
    • Rajkot ; નેક્સ્‌ટ- જનરેશન પેસ્ટ મેનેજમેન્ટમાં ભારતના નાના ખેડૂતોને સહયોગ આપવા બેયર રજૂ કરે છે
    • Bhavnagar ; સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્સ્યોરન્સે હોમ હેલ્થ કેરની સુલભતાને મજબૂત બનાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gir અભયારણ્ય ફરતે ચાલતા હોસ્પિટાલીટી યુનિટ્‌સ- હોટેલ રિસોર્ટ સામે શરતભંગ બદલ કડક કાર્યવાહીના હુકમો
    સૌરાષ્ટ્ર

    Gir અભયારણ્ય ફરતે ચાલતા હોસ્પિટાલીટી યુનિટ્‌સ- હોટેલ રિસોર્ટ સામે શરતભંગ બદલ કડક કાર્યવાહીના હુકમો

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૦ થી ૧ કિમી વિસ્તારમાં શરતભંગ સાબિત થતાં ૨૬ કેસોમાં વાણિજ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવા અને વધારાનું બાંધકામ દૂર કરવા આદેશ

    Junagadh,તા. ૨૨

    ગુજરાત હાઇકોર્ટના  ઓરલ  આદેશ અન્વયે ગીર અભયારણ્ય વિસ્તારની આસપાસ ચાલતા હોસ્પિટાલીટી યુનિટ્‌સ (હોટેલ/રિસોર્ટ) નું નિરીક્ષણ કરવા અને જરૂરી દસ્તાવેજો, મંજૂરી તથા લાયસન્સની ચકાસણી કરવા માટે જૂનાગઢ જિલ્લા  કલેકટર શ્રી યોગેશ ચૈાધરીના માર્ગદર્શન હેઠળ  વિશેષ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

    આ તપાસ અંતર્ગત  કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં કુલ ૬૭ કેસોમાં શરતભંગની નોટીસ આપી કાયદેસરની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુનાવણી બાદ કડક નિર્ણયો અને હુકમો કરવામાં આવ્યા છે.જે મુજબ વન વિસ્તારની બાહ્ય હદથી ૦ થી ૧ કિ.મી.ની ત્રિજ્યામાં આવતા ૩૯ કેસો પૈકી ૨૬ કેસોમાં શરતભંગ સાબિત  થતાં  વાણિજ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી છે. નિયત મર્યાદાથી વધારાનું કાયદાકીય બાંધકામ તુરંત દૂર કરવા, ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બુકીંગ સિસ્ટમ તાત્કાલિક અસરથી દૂર કરવા,વાણિજ્ય પ્રવૃત્તિ બંધ કર્યા અંગે, વધારાનું બાંધકામ દૂર કર્યા અંગે અને બુકીંગ સિસ્ટમ હટાવ્યા અંગેનું સોગંદનામું દિન-૩૦ માં રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

    ૧ થી ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં સમાવિષ્ટ એકમો માટે પણ વાણિજ્ય પ્રવૃત્તિઓ તથા ઓનલાઇન બુકીંગ તાત્કાલિક અસરથી બંધ કરવા અને વધારાનું બાંધકામ દૂર કરવા નિર્ણય લેવાયો છે. વન અને પર્યાવરણ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ, ૧ થી ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં જો એકમ ધારક વાણિજ્ય ઉપયોગ કરવા માંગતા હોય, તો વન વિભાગનું ના-વાંધા પ્રમાણપત્ર  મેળવ્યા બાદ અને બિનખેતી પરવાનગી મેળવ્યા બાદ જ પ્રવૃત્તિ શરૂ કરી શકાશે તેમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot ; નેક્સ્‌ટ- જનરેશન પેસ્ટ મેનેજમેન્ટમાં ભારતના નાના ખેડૂતોને સહયોગ આપવા બેયર રજૂ કરે છે
    Next Article Amreli: ન્યારા આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા ધામધુમથી ઉજવાશે
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ન્યારા આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા ધામધુમથી ઉજવાશે

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar ; સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્સ્યોરન્સે હોમ હેલ્થ કેરની સુલભતાને મજબૂત બનાવી

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,736
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,922
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹187,193
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 20:41
    Categories
    Latest News

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026

    Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે

    July 22, 2026

    Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી

    July 22, 2026

    Amreli: ન્યારા આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા ધામધુમથી ઉજવાશે

    July 22, 2026

    Rajkot ; નેક્સ્‌ટ- જનરેશન પેસ્ટ મેનેજમેન્ટમાં ભારતના નાના ખેડૂતોને સહયોગ આપવા બેયર રજૂ કરે છે

    July 22, 2026
    Search
    Main News

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026

    Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.