Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal

    June 24, 2026

    Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું

    June 24, 2026

    Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal
    • Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું
    • Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા
    • CM Suvendu એ બંગાળમાં રસ્તાઓના નામ બદલવા માટે એક સમિતિની રચના કરી
    • કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ક્યારેય પાર્ટીમાં પાછા લેવા જોઈએ નહીં,Jairam Ramesh
    • ૯૪મા જન્મદિવસે જ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર Bob Blair નું ઇંગ્લેન્ડમાં અવસાન
    • Actor Prakash Raj ની મુશ્કેલીઓ વધી, કોર્ટમાં હાજર ન થવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જારી
    • તમે લાખો દિલ જીતી લીધા છે, તમે તેના લાયક છો; R. Madhavan ની પત્ની સરિતાએ અભિનંદન આપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: જેતપર ઉપવાસ આંદોલનમાં વધુ એકની તબિયત લથડી, રાત્રે ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરી
    મોરબી

    Morbi: જેતપર ઉપવાસ આંદોલનમાં વધુ એકની તબિયત લથડી, રાત્રે ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026Updated:June 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૪

    મોરબીના જેતપર ગામે ઉપવાસ આંદોલન સતત ચાલી રહ્યું છે અગાઉ બે પુરુષ અને બે મહિલા આંદોલનકારીની તબિયત લથડી હોવા છતાં આંદોલન અવિરત ચાલી રહ્યું છે જેમાં ગત રાત્રીના વધુ એક ઉપવાસી નેહુલ અમૃતિયા વોશરોમો ગયા ત્યારે ચક્કર આવતા પડી ગયા હતા જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા

    તેમજ જેતપર ઉપવાસી છાવણીમાં જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ રાત્રીના પહોંચ્યા હતા જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી અને ગાંધીનગરમાં વાટાઘાટો માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું હતું જોકે ખેડૂતોએ હાલ ગાંધીનગર નહિ જઈએ તેવો સ્પષ્ટ નિર્ણય લીધો હતો જે મામલે આંદોલન કરનાર રાકેશભાઈ ઉર્ફે કાળું અમૃતિયાએ જણાવ્યું હતું કે ૩ દિવસથી અધિકારીઓ આવે છે ગઈકાલે એસપી અને કલેકટર આવ્યા હતા અને તેઓ ઉભા થઇ જાઓ તેમ કહે છે અને અમે નાં પાડીએ છીએ જ્યાં સુધી પરિપત્ર ના મળે ત્યાં સુધી આંદોલનનો અંત નહિ આવે ગાંધીનગર આવાનું કહે છે પરંતુ જ્યાં સુધી મુખ્યમંત્રી પત્ર ના લખે અને મળવા માટે સમય ના ફાળવે ત્યાં સુધી ગાંધીનગર નથી જવું તેવું નક્કી કરવામાં આવ્યું છે સરકાર માંગણીઓ સ્વીકારી લે તો ગાંધીનગર જશું મળવા સમય આપે એટલે ઉપવાસ ચાલુ હોવા છતાં સમિતિના સભ્ય સહિતના અન્ય પાંચને મોકલીશું અને સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું તેમજ પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને ડીવાયએસપી જે એમ આલ સહિતના અધિકારીઓ મીડિયાને જોઇને ચાલતી પકડી હતી

    જેતપર ઉપવાસી છાવણીમાં મહારક્તદાન કેમ્પ

    ૫૪૧૯ બોટલ રક્તદાનનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે ત્યારે આજે જેતપર ઉપવાસી છાવણીમાં રેકોર્ડ તોડી નાખવાના શુભ આશય સાથે મહા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં મોરબી, રાજકોટ અને અમદાવાદ સહિતના સ્થળેથી ૧૨ બ્લડ બેંકના સહ્યોથી રક્તદાન કરવામાં આવી રહ્યું છે બપોર સુધીમાં ૧૦૦૦ બોટલ એકત્ર થઇ હતી તેમજ રાત્રીના દરરોજ ૧૦ થી ૧૫ હાજર લોકો છાવણીની મુલાકાત લે છે અને રાત્રે મોટી સંખ્યામાં રક્તદાન કરી રેકોર્ડ તોડી નાખવા આયોજકોએ કટીબધ્ધતા દર્શાવી હતી

    માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ પદ સહિતના તમામ હોદેથી રાજીનામું

    જેતપર ગામે ચાલતા ઉપવાસ આંદોલનને સમર્થન જાહેર કરી ભાજપ હોદેદારે તમામ હોદા પરથી રાજીનામું આપ્યું છે ભાવિકકુમાર મીતેશભાઇ કાવર હાલ માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે અને તેને ખેડૂત આંદોલનના સમર્થનમાં તાલુકા ઉપપ્રમુખ સહિતના તમામ હોદા પરથી રાજીનામું આપ્યું છે અને રાજીનામું સ્વીકારી ખેડૂતોના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા પણ જણાવ્યું છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi ગાંધીનગરના વન વિભાગના ઉચ્ચ અધિકારી A.P.C.C.F.Sanjaykumar અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

    June 24, 2026
    મોરબી

    Morbi: માળિયા જુના બસ સ્ટેન્ડ પાસે ૧૫ વર્ષીય સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

    June 24, 2026
    મોરબી

    Morbi: રવિરાજ ચોકડીએ ટ્રકમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા યુવાનનું મોત

    June 24, 2026
    મોરબી

    Morbi: માધાપર ઝાપા પાસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ચાર ઝડપાયા

    June 24, 2026
    મોરબી

    Kisan Samman Nidhi Yojanaના છેલ્લા ૩ હપ્તા જમા ના થતા ખારચિયા ગ્રામ પંચાયતની રજૂઆત

    June 24, 2026
    મોરબી

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal

    June 24, 2026

    Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું

    June 24, 2026

    Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા

    June 24, 2026

    CM Suvendu એ બંગાળમાં રસ્તાઓના નામ બદલવા માટે એક સમિતિની રચના કરી

    June 24, 2026

    કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ક્યારેય પાર્ટીમાં પાછા લેવા જોઈએ નહીં,Jairam Ramesh

    June 24, 2026

    ૯૪મા જન્મદિવસે જ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર Bob Blair નું ઇંગ્લેન્ડમાં અવસાન

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal

    June 24, 2026

    Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું

    June 24, 2026

    Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.