- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
New Delhi, તા.17 બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાની કેન્સર દવા Enhertu વર્ષ 2024 માં સૌથી વધુ વેચાતી નવી દવા હતી. વર્ષ 2024 માં સૌથી વધુ વેચાતી નવી દવા હતી. આ દવા લોન્ચ થયાના પહેલા વર્ષમાં તેનું વેચાણ લગભગ 58 કરોડ રૂપિયા હતું. કેન્સરની દવાનું સૌથી વધુ વેચાણ દેશમાં આ રોગના વધતા જતા કેસોને પણ પ્રતિબિંબિત કરે છે. IQVIA ના તાજેતરના ડેટા દર્શાવે છે કે, એક વર્ષમાં 3,100 થી વધુ નવી બ્રાન્ડની દવાઓ બજારમાં પ્રવેશી છે. આ બધાએ મળીને રૂ. 1,097 કરોડનું વેચાણ કર્યું. ગયા વર્ષે, મોટાભાગની દવાઓ હૃદય રોગ, ડાયાબિટીસ અને વિટામિન અને ખનિજોની શ્રેણીમાં લોન્ચ કરવામાં આવી હતી. આ પણ દર્શાવે…
New Delhi,તા.17 રવિવારે બીસીસીઆઈએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. આ ટૂર્નામેન્ટની 18 મી સીઝન 22 માર્ચથી શરૂ થશે અને ફાઈનલ મેચ 25 મેના રોજ એડન ગાર્ડન્સ ખાતે રમવામાં આવશે. પ્રથમ મેચ ઇડન ગાર્ડન્સમાં વિજેતા કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમવામાં આવશે. 23 માર્ચે મુંબઇ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમવામાં આવશે. 10 ટીમો વચ્ચે 65 દિવસમાં કુલ 74 મેચ રમવામાં આવશે. આમાં નોકઆઉટ રાઉન્ડ શામેલ છે. આ સમયગાળા દરમિયાન, 70 લીગ રાઉન્ડ મેચ 22 માર્ચથી 18 મે દરમિયાન રમવામાં આવશે. તે જ સમયે, ફાઇનલ સહિતનાં તમામ પ્લેઓફ્સ 20 થી 25 મે સુધી રમવામાં…
Prime Minister Narendra Modi લોકોને ગભરાટ નહી સર્જવા અપીલ કરી New Delhi,તા.17 પાટનગર Delhiમાં હજુ રેલવે સ્ટેશન પર ગત સપ્તાહે સર્જાયેલ દુર્ઘટનાના હીબકા શમ્યા નથી તે સમયે જ આજે પાટનગરમાં સવારે 4 ની તીવ્રતાના આવેલા Earthquakeમાં જે તિવ્રતાનો અનુભવ થયો તે પણ એક મહત્વની ચર્ચા બની ગયો છે. ખુદ Prime Minister Narendra Modiએ પણ આ અંગે લોકોને ગભરાટ નહી સર્જવા અપીલ કરવી પડી તે પણ મહત્વનું બની ગયુ છે. Delhiના આ ભૂકંપના વિડીયો Social Mediaમાં મુકવા લાગ્યા છે અને લોકો વિશ્વાસ કરી શકતા નથી. આ તિવ્ર આંચકો ફકત 4ની રીકટર સ્કેલનો હોઈ શકે છે. Delhi ઉપરાંત નેશનલ કેપીટલ રીજયોન તરીકે…
New Delhi,તા.૧૫ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે મ્યુનિક સુરક્ષા પરિષદની બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં, વિદેશ મંત્રીએ ભારત અને વિશ્વમાં લોકશાહીના મહત્વ વિશે વાત કરી અને કહ્યું કે લોકશાહીએ વિશ્વને ઘણું બધું આપ્યું છે. મ્યુનિક સુરક્ષા પરિષદમાં લોકશાહીના વિષય પર એક બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, નોર્વેના વડા પ્રધાન અને યુએસ સેનેટર એલિસા સ્લોટકીન અને વોર્સોના મેયર રફાલ ટ્રાસ્કોવસ્કાએ પેનલિસ્ટ તરીકે હાજરી આપી હતી. મીટિંગમાં કેટલાક પેનલિસ્ટોએ જણાવ્યું હતું કે વિશ્વમાં લોકશાહીનું ભવિષ્ય જોખમમાં છે. જોકે, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે ’હું લોકશાહી અંગે આશાવાદી છું. હું હમણાં જ મારા રાજ્યમાં ચૂંટણીમાં ભાગ…
રૂ. 28 હજાર વ્યાજે આપી બેડીના વ્યાજંકવાદીએ બે ટુ વ્હીલર પડાવી લીધા વ્યાજખોરને નાણાં ચૂકવવા દાગીના ગીરવે મુક્યા તો બેંકમાંથી છોડાવી દાગીના પણ પડાવી લીધા Rajkot,તા.15 શહેરમાં પોલીસે અનેક લોક દરબાર યોજ્યા બાદ પણ વ્યાજખોરો બેફામ હોય તેવા અહેવાલ સાંપડી રહ્યા છે. બેડી ગામે રહેતા વ્યાજખોરે યુવકને રૂ. 28 હજાર કમ્મરતોડ વ્યાજે નાણાં આપ્યા બાદ બે સ્કૂટર અને ત્યારબાદ યુવકની પત્નીના દાગીના પડાવી લઇ રૂ. 2.10 લાખની પઠાણી ઉઘરાણી કરતા અંતે આ મામલે ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો છે. મામલામાં કોઠારીયા રોડ પર બ્રહ્માણી હોલ નજીક ન્યુ ગણેશ સોસાયટીમાં રહેતા અને બોલેરો પીકઅપ વાહન ચલાવતા વિશાલભાઇ ગોવિંદભાઈ કેસુર (ઉ.વ.૩૪)એ ભક્તિનગર પોલીસમાં…
Rajkot,તા.15 હીરાસર એરપોર્ટમાં જીએસટી ઓપરેટર તરીકે નોકરી કરતા યુવકે પૂર્વ વાગ્દતાના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. મામલામાં કુવાડવા પોલીસે યુવકની ફરિયાદ પરથી મમતા નામની વાગ્દતા વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો છે. મામલામાં હીરાસર એરપોર્ટમાં જીએસટી ઓપરેટર હરેશભાઈ ગોબરભાઇ દુમાદીયાએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણેક માસ પૂર્વે મારી સગાઈ સાયલા તાલુકાના ઉમાપર ગામની યુવતી સાથે થયાં હતા. ગત તા. ૨૯/૦૧/૨૦૨૫ ના રોજ મમતા સુરેન્દ્રનગર ખાતે રહી સરકારી પરીક્ષાની તૈયારી કરતી હોય પણ તે રાત્રીના મોડે સુધી બહાર રહેતી હોય અને વાંચવામાં ધ્યાન આપતી ન હોય જેથી મે મમતાને કહેલ કે…
પિતા-પુત્ર સહીત ત્રણ વિરુદ્ધ આજીડેમ પોલીસમાં નોંધાતો ગુનો Rajkot,તા.15 શહેરની ભાગોળે આવેલ સર ગામે સામે કેમ જોવે છે કહી દિવ્યાંગ યુવક પર પિતા-પુત્ર સહીત ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યાનો બનાવ આજીડેમ પોલીસના ચોપડે નોંધાયો છે. સર ગામે સ્વામિનારાયણ મંદિર નજીક રહેતા નરશીભાઈ નાથાભાઈ રાઠોડ (ઉ.વ. ૪૧) નામના દિવ્યાંગે આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોવિંદભાઈ જગાભાઈ સાગઠીયાની પાનની દુકાને પાન-માવો ખાવા ગયેલ હતો. જ્યાં હું બાંકડા પર બેસેલ હતો. પાનની દુકાનની સામેના મકાનમાં રહેતા વજાભાઈ રાઠોડ, તેના મોટાભાઈ મનુભાઈ અને તેમનો દીકરો મહેશ તેમના મકાનની બહાર ઓટા પર બેસેલ હતા. હું બાંકડા પર બેઠો-બેઠો મોબાઈલ જોતો હતો…
તું શું અહીં જોવા આવી છો કહી ધમકાવનાર પાડોશી માતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ Rajkot,તા.15 શહેરના નાના મૌવા રોડ પર પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પરિણીતા અને તેના પુત્ર વિરુદ્ધ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વિજ્ઞાન જાથાની ટીમ આવતા બહાર જોવા નીકળેલ માતા-પુત્રને તું શું અહીં જોવે છે કહી ધમકી આપી હતી. મામલામાં નાના મૌવા મેઈન રોડ પર મેંઘમાયા નગરમાં રહેતા ભાવનાબેન જેનીશભાઈ ભોજાણી(ઉ.વ. ૩૪) નામની મહિલાએ માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં નીતાબેન જેનીશભાઈ ભોજાણી અને ઉમંગ દિનેશભાઇ ભોજાણીનુ નામ આપતા જણાવ્યું હતું કે પતિનું દોઢેક વર્ષ પહેલા અવસાન થયેલ છે.અમારી બાજુમા રહેતા નિતાબેન દિનેશભાઇ ભોજાણીના ઘરે વિજ્ઞાન જાથાવાળા આવેલ હતા. ત્યારે…
તા.16-02-2025 રવિવાર મેષ આજે તમારા દ્વારા લેવામાં આવેલ ભૂતકાળનો ખરાબ નિર્ણય હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે-તમે જાણે રઝળી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો- અન્યો પાસેથી મદદ લો. રાત્રી ના સમયે આજે તમને ધન લાભ થવા ની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. રૉમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે. આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો, જો કે દારૂ, સિગારેટ જેવા પદાર્થો…
