Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    • જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે
    • Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો
    • કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો
    • Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી
    • ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા
    • હવામાં ૩૦૦ ફુટ નીચે ઉતરી જનારી ફ્લાઇટના મુખ્ય પાયલટે ગાંજો પીધો હતો : રિપોર્ટ
    • Noida International Airport માં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ઊંઝા માર્કેટયાર્ડ બેંકના ૩.૪૪ કરોડના ઉચાપત કેસમાં મોટો વળાંક, કોર્ટે પુનઃ તપાસનો આદેશ આપ્યો
    ગુજરાત

    ઊંઝા માર્કેટયાર્ડ બેંકના ૩.૪૪ કરોડના ઉચાપત કેસમાં મોટો વળાંક, કોર્ટે પુનઃ તપાસનો આદેશ આપ્યો

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mehsana,તા.૧૨

    મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલી ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના આશરે ૩.૪૪ કરોડની ઉચાપતના કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસમાં કોર્ટે ફરી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ સમગ્ર મામલાની વિસ્તૃત તપાસ કરીને ૪૫ દિવસની અંદર રિપોર્ટ રજૂ કરવા પોલીસ તંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે.

    કોર્ટના આ આદેશ બાદ બેંકના કરોડો રૂપિયાના કથિત કેશ કૌભાંડમાં ફરી તપાસનો દોર શરૂ થવાની સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને બેંકના કર્મચારીઓની કથિત બેદરકારી અથવા સંડોવણીના આક્ષેપોને લઈને તપાસ આગળ વધવાની શક્યતા છે.

    મળતી વિગતો પ્રમાણે, એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૫ દરમિયાન બેંકના કેશિયર સચિન પટેલ દ્વારા તબક્કાવાર રીતે આશરે ?૩.૪૪ કરોડની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. કેસ સામે આવ્યા બાદ માત્ર કેશિયરની ભૂમિકા જ નહીં, પરંતુ બેંકના અન્ય કર્મચારીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા. આટલી મોટી રકમની ઉચાપત લાંબા સમય સુધી કેવી રીતે ધ્યાનમાં ન આવી અને સંબંધિત પ્રક્રિયામાં ક્યાં બેદરકારી રહી, તેવા પ્રશ્નો પણ ચર્ચામાં આવ્યા હતા.

    કેસ કોર્ટ સમક્ષ પહોંચ્યા બાદ અદાલતે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફરીથી તપાસ કરવાનો હુકમ કર્યો છે. કોર્ટના નિર્દેશ મુજબ, કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવાની રહેશે.ખાસ કરીને કર્મચારીઓની કથિત સંડોવણી, તેમની ભૂમિકા અને સમગ્ર કૌભાંડમાં કોઈ અન્ય વ્યક્તિ જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવવાની શક્યતા છે.

    કોર્ટે પોલીસ તંત્રને ૪૫ દિવસની સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરીને વિસ્તૃત રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.આ આદેશ બાદ તપાસ એજન્સી માટે હવે કૌભાંડ સાથે જોડાયેલા તમામ પાસાઓની ફરીથી તપાસ કરવાનો માર્ગ ખુલ્યો છે. તપાસ દરમિયાન નવા તથ્યો સામે આવે છે કે નહીં અને અન્ય કોઈની જવાબદારી નક્કી થાય છે કે નહીં તેના પર હવે નજર રહેશે.

    ૩.૪૪ કરોડ જેવી મોટી રકમની ઉચાપતના કેસમાં પુનઃ તપાસના કોર્ટના આદેશથી ઊંઝાના બેંકિંગ અને સહકારી ક્ષેત્રમાં પણ ચર્ચા તેજ બની છે. અત્યાર સુધીની તપાસમાં જે મુદ્દાઓ સ્પષ્ટ ન થયા હોય અથવા જે અંગે વધુ તપાસની જરૂરિયાત હોય, તે બાબતો પણ હવે તપાસના દાયરામાં આવી શકે છે.હાલ કોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા તપાસ આગળ વધારવામાં આવશે અને ૪૫ દિવસની અંદર તેનો વિસ્તૃત અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર કૌભાંડમાં કોની કેટલી જવાબદારી છે તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

    Mehsana Unjha-Market-Yard
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleયોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો શરૂઆતથી જ સારું ઉત્પાદન મેળવી શકાય છે,રાજયપાલ
    Next Article Vadodara માંજલપુરમાં પોલીસે ફ્લેટમાંથી કથિત ઓનલાઈન ન્યૂડ કોલ સેન્ટર ઝડપી પાડ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad પ્રખ્યાત મંદિરોના દર્શન સરળ બન્યા, એએમટીએસએ શરૂ કરી ખાસ ૮ કલાકની બસ સેવા

    August 12, 2026
    સુરત

    Surat: નાસિરનગર ડિમોલિશન કેસઃ હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોંપ્યું નોટિફિકેશન-મનપા કમિશનર નાગરાજનને હટાવાયા

    August 12, 2026
    ગુજરાત

    Chhota Udepur રૂ.૧૦૦ કરોડના વિકાસ ફંડ મુદ્દે ભાજપમાં જ બળવો! રૂ.૮૦ કરોડના કામો અંગે નેતાઓએ સવાલ ઉઠાવ્યા

    August 12, 2026
    વડોદરા

    Vadodara માંજલપુરમાં પોલીસે ફ્લેટમાંથી કથિત ઓનલાઈન ન્યૂડ કોલ સેન્ટર ઝડપી પાડ્યું

    August 12, 2026
    ગુજરાત

    યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો શરૂઆતથી જ સારું ઉત્પાદન મેળવી શકાય છે,રાજયપાલ

    August 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: એસજી હાઈ-વે પર હૃદય કંપાવનારી ઘટનાઃ ૩૨ માળની બિલ્ડિંગની ક્રેન પરથી યુવકે મોત વ્હાલું કર્યું

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,960
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 00:19
    Categories
    Latest News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Search
    Main News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.