Browsing: લેખ

આધુનિક માનવ સંસ્કૃતિ હાલમાં જે ડિજિટલ અને તકનીકી પ્રગતિ પર ઉભી છે તે જોતાં, એવું માનવું સ્વાભાવિક લાગે છે કે…

ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ જેહાદી ડોક્ટરો પર ખુલાસો થયો હોવા છતાં, ઘણા લોકોને મારી નાખવામાં સફળ રહ્યો. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ…

જેની ઇન્દ્રિયો બધી રીતે વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું અંતર છે? તે સમજાવતાં ભગવાન ગીતા(૨/૬૯)માં કહે છે કે.. યા…

નેચરોપથી – ફક્ત પથી નહી પણ જીવન જીવવાની પદ્ધતિ  નેચરોપેથી એ પ્રાચીન ભારતની ચિકિત્સા પદ્ધતિ છે. જે જીવનના શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને…

ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં કૃષિ માત્ર આજીવિકાનો સ્ત્રોત નથી પણ સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક જીવનનો પાયો પણ છે.…

અમેરિકા ફર્સ્ટ ઝુંબેશ ચલાવતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના દરેક નિર્ણય, પછી ભલે તે આંતરરાષ્ટ્રીય કરારો હોય, વેપાર નીતિ હોય કે…

એક જૂની ઇમારતમાં વૈદ્યજીનું ઘર હતું,તેઓ પાછળના ભાગમાં રહેતા હતા અને આગળના ભાગમાં દવાખાનું હતું,તેમની પત્નીને દવાખાનું ખોલતા પહેલા આખા…

હવે ભગવાન સ્થિતપ્રજ્ઞ કેવી રીતે ચાલે છે? આ ચોથા પ્રશ્નનો જવાબ આપતાં ગીતા(૨/૬૪-૬૫)માં કહે છે કે.. રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્વરન્ આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ પ્રસાદે સર્વદુઃખાનાં…

 કેપ્ચર એવરીથિંગ, ડીકલેર મેનીથીંગ, હાઈડ નથીંગ  આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો જેવા કે વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શન, ડીજિટલ મીડિયા તેને મુદ્રણ તથા દ્રશ્ય – શ્રાવ્ય એમ…