Browsing: ધાર્મિક

જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ (ગીતાઃ૩/૧-૨) અર્જુન કહે છે કે હે જનાર્દન ! જો તમે…

એકત્વભાવથી તૈયારીઓ અંતિમ તબક્કામાં,ગુજરાત અને મહારાષ્ટ્રના હજારો સ્વયંસેવકો તૈયારીઓમાં જોડાયા.. પ્રેમ-સેવા અને એકત્વના પવિત્ર ભાવોથી ભરપૂર મહારાષ્ટ્રનો ૫૯મો નિરંકારી સંત…

ઉતરાયણ એટલે પ્રકાશનો અંધકાર ઉ૫ર વિજય.આપણું જીવન ૫ણ અંધકાર અને પ્રકાશથી વિંટલાયેલું છે.આ૫ણા જીવનમાં રહેલા અજ્ઞાન,વહેમ,અંધશ્રદ્ધા,જડતા,કુસંસ્કાર..વગેરે અંધકારના પ્રતિક છે. આપણે…

સમાલખા,૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ “ભક્તિ માત્ર શબ્દ નથી,જીવન જીવવાની સજગ યાત્રા છે” આ પ્રેરણાદાયી વિચાર નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે હરિયાણા ખાતે આવેલ સંત…

એક રાજા ઘોડા ઉપર સવારી કરી એકલા જંગલમાં શિકાર કરવા માટે જાય છે.રાજા જ્યારે ડાકુઓની વસ્તીમાંની એક ઝુંપડી પાસેથી પસાર…

ધાર્મિક સામાજિક ચેતનાના પૂંજ, મહાન તપસ્વી, મહાન યોદ્ધા, મહાન કવિ, રાષ્ટ્રીય એકતાનો આદર્શ આપનાર, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે…

એક વ્યક્તિ પોતાના પરીવાર, સબંધીઓ, મિત્રો, ફળીયાના લોકો, પોતાની કંપનીમાં સાથે નોકરી કરતા સાથીમિત્રોથી ઘણો દુઃખી થઇને તેના સમાધાન માટે પોતાના ગુરૂ પાસે જાય…