ઘણા લોકોને માથે ડેડલાઇન ન લાદવામાં આવે ત્યાં સુધી કામ પુરૂં થાય નહીં. આમ તો લગભગ મોટા ભાગના લોકોને છેલ્લી ઘડીએ જ ભાગદોડ કરીને કામ કરવાની આદત હોય છે. જોકે તાજેતરના એક રિસર્ચમાં કેવાયું છે કે જ્યારે કોઇ કામ પુરૂં કરવાની ડેડલાઇન માથે હોય અને ઘડિયાળના કાંટે પતાવવાનું હોય ત્યારે પુરૂષો કરતાંસ્ત્રીઓ ઓછું પર્ફોર્મ કરી શકે છે. અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે અમુક ચોક્કસ સમયમાં કામ પતાવવાનું દબાણ હોય ત્યારેસ્ત્રીઓ ઘાંઘી થઇ જાય છે અને કાં તો ઓછું કામ કરી શકે છે અથવા ક્વોલિટી બગાડે છે. જ્યારે પુરુષો ડેડલાઇન જાળવવાની હોય ત્યારે વધુ સારી રીતે અને વધુ કામ કરી શકે છે. ઇકોનોમિક સાઇકોલોજી નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબસ્ત્રીઓને સમયનું બંધન ન આપવામાં આવે તો તેઓ ઓછા સમયમાં સારૂં કામ રી શકે છે
Trending
- Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
- Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
- Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
- Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
- PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
- Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
- Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
- Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા

