Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: બેડી ગામે પરિણીતા પર પતિનો ધારીયા વડે હુમલો

    August 7, 2025

    Dhoraji: અજાણ્યા વાહનની અડફેટે શ્રમિકનું મોત

    August 7, 2025

    Junagadh: અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આગામી ૨૦ મી ઓગસ્ટે વિશાળ રેલી યોજાશે

    August 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: બેડી ગામે પરિણીતા પર પતિનો ધારીયા વડે હુમલો
    • Dhoraji: અજાણ્યા વાહનની અડફેટે શ્રમિકનું મોત
    • Junagadh: અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આગામી ૨૦ મી ઓગસ્ટે વિશાળ રેલી યોજાશે
    • Junagadh: યુવકે પત્ની અને સાસરિયાના ત્રાસથી એસિડ પી જતા મોત
    • Junagadh: યુવકે ઉછીના લીધેલ રૂપિયા વસૂલવા ૫ શખ્સોએ અપહરણ કરી, માર મારી ધમકી આપી
    • Junagadh: રાણાવાવ પંથકના પ્રેમીને પ્રેમિકાના ભાઈએ મારી નાખવાની ધમકી આપી
    • Rajkot: બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીમાંથી શરાબની 182 બોટલ ઝડપાઈ
    • 08 ઓગસ્ટ નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»BJPમાં અંદરો-અંદર જ રચાયો ‘વિપક્ષ’, યોગી એકલા મોટા-મોટા નિર્ણયો કરવા લાગ્યા
    અન્ય રાજ્યો

    BJPમાં અંદરો-અંદર જ રચાયો ‘વિપક્ષ’, યોગી એકલા મોટા-મોટા નિર્ણયો કરવા લાગ્યા

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Uttar-Pradesh,તા.22

    લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઓછી બેઠકો મળતા ભાજપમાં અંદરો-અંદર જ ‘વિપક્ષ’ રચાયો હેય તેવું લાગી રહ્યું છે. સહયોગી પાર્ટી તો તેમના પર પ્રહાર કરી જ રહી હતી હવે પાર્ટીના ધારાસભ્યો પણ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમ છતાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિચલિત થયા વિના સતત સરકારના કામકાજમાં વ્યસ્ત છે. હેરાન કરનારી બાબત એ છે કે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો દ્વારા સતત સરકારની આલોચના કરીને અનુશાસનહીનતા કર્યા છતાં પણ સંગઠનની સખ્તી નજર નથી આવી રહી.

    પત્રનું રાજકારણ શરૂ થયું

    લોકસભા ચૂંટણી બાદ સૌથી પહેલા સહયોગી અપના દળના અનુપ્રિયા પટેલે અનામતના નામ પર પત્ર લખીને સરકાર પર પ્રહાર કર્યા હતા. સરકારના જવાબે તેની હવા ઉડાડી દીધા બાદ તેમણે મિર્ઝાપુરમાં ટોલ પ્લાઝા અંગે પત્ર લખ્યો હતો. વાત આટલામાં જ ન અટકી શિક્ષકોની હાજરી અંગે વિપક્ષી પાર્ટીઓ તો પ્રહાર કરી જ રહી છે પરંતુ આ હાજરી અંગે ખુદ પાર્ટીના જ કેટલાક નેતાઓએ ધારાસભ્યોને પત્ર લખ્યો હતો. સંજય નિષાદ તો આરોપ લગાવી જ રહ્યા હતા હવે તેમના પુત્ર સરવન નિષાદે ચૌરી-ચૌરા પોલીસને ઘેરી છે.

    ગોરખપુર-ફૈઝાબાદ સ્નાતક મતવિસ્તારથી ભાજપના એમએલસીએ શિક્ષકની હાજરી પર પત્ર લખ્યો હતો. બીજી તરફ જૌનપુરથી ભાજપના ધારાસભ્ય રમેશ ચંદ્ર મિશ્ર અને પૂર્વ મંત્રી મોતી સિંહે પોલીસ-વહીવટીતંત્ર પર લોકોને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. મહત્વની વાત એ છે કે, ખુદ પૂર્વ મંત્રી મોતી સિંહ પર તેમના વિરોધીઓ પ્રતાપગઢમાં મંત્રી પદ પર હતા તે સમયે પોલીસ-વહીવટીતંત્રનો દુરુપયોગ કર્યો હોવાની ચર્ચા કરે છે. કેંપિયરગંજથી ભાજપના ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહે ગોરખપુર પોલીસ-વહીવટીતંત્ર પર પોતાની હત્યાના ષડયંત્રના મામલે ઢીલ મૂકી હોવાનો આરોપ લગાવી દીધો છે. બે જ દિવસ ભાજપમાં સામેલ થયેલા નારદ રાયે બલિયામાં એક કાર્યક્રમમાં પ્રશાસન પર મનમાની કરવાનો આરોપ લગાવ્યો છે.

    ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, ધારાસભ્યો જિલ્લામાં પોતાના કામ ન હોવાના કારણે અને કેટલાક અંગત સ્વાર્થ દ્વારા સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. તેમણે વિસ્તારમાં જનતાની સમસ્યાઓ અને વિકાસના કાર્યો પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ તમામની વચ્ચે આશ્ચર્યની વાત તો એ છે કે, ભાજપ સંગઠને પાર્ટી મંચ પર ખુલ્લેઆમ સરકાર પર પ્રહાર કરીને ફજેતી કરાવનારા કોઈ પણ નેતા પર કોઈ અનુશાસનાત્મક કાર્યવાહી નથી કરી. પાર્ટીમાં પણ આ વલણ પર સવાલ ઉઠી રહ્યા છે.

    યોગી વિકાસ કાર્યો અને પૂર નિયંત્રણમાં વ્યસ્ત

    સરકાર વિરોધી અજીબો-ગરીબ ઝૂંબેશ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના કામકાજમાં વ્યસ્ત છે. તેમણે પૂર નિયંત્રણ માટે લખીમપુર, શ્રીવસ્તી, બલરામપુર અને શાહજહાંપુરની માત્ર મુલાકાત જ ન લીધી પરંતુ ત્યાં કાર્યોની સમીક્ષા પણ કરી. તેઓ વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં વ્યસ્ત છે.

    કાવડ યાત્રાને ધ્યાનમાં રાખી તેમણે બે વખત પોલીસ અધિકારીઓ અને જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને બેઠક કરી અને જરૂરી નિર્દેશ આપી દીધા છે. ભ્રષ્ટાચાર મામલે આઈએએસ દેલી શરણ ઉપાધ્યાયને સસ્પેન્ડ કરી દીધા અને ભ્રષ્ટાચાર તથા બેદરકારીમાં સંડોવણી બદલ એસડીએમ શ્રીવસ્તી અરુણને સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ પોલીસે ગુનેગારો સામે સખત કાર્યવાહીની ઝૂંબેશ હાથ ધરી છે.

     

    BJP CM-Yogi-Adityanath UP-Politics Uttar Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    કાનૂન લોહી તરસ્યો નથી: ફાંસીની સજા રદ કરતા હાઈકોર્ટે નોંધ્યુ ન્યાયતંત્રનો હેતુ બદલો નહી

    August 7, 2025
    અન્ય રાજ્યો

    સારા-સુરક્ષિત માર્ગ વિના Toll Tax ન વસુલી શકાય: એક મહિનો કલેકશન બંધ કરવાનો આદેશ

    August 7, 2025
    અન્ય રાજ્યો

    Uttarakhand બાદ હિમાચલમાં મેઘતાંડવ : 400 યાત્રાળુઓનુ રેસ્કયુ : 3 નેશનલ હાઈવે બંધ

    August 6, 2025
    અન્ય રાજ્યો

    Mumbai માં કસ્ટમ અધિકારી રૂા.10 લાખની લાંચ લેતા ઝબ્બે

    August 4, 2025
    અન્ય રાજ્યો

    Bihar માં મહાદેવને જળાભિષેક કરવા જતા કાવડિયાનું વાહન નદીમાં ખાબકયું

    August 4, 2025
    અન્ય રાજ્યો

    Jharkhand ના શિક્ષણ મંત્રી રામદાસ સોરેન સવારે પોતાના નિવાસના બાથરૂમમાં લપસી પડ્યાં

    August 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: બેડી ગામે પરિણીતા પર પતિનો ધારીયા વડે હુમલો

    August 7, 2025

    Dhoraji: અજાણ્યા વાહનની અડફેટે શ્રમિકનું મોત

    August 7, 2025

    Junagadh: અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આગામી ૨૦ મી ઓગસ્ટે વિશાળ રેલી યોજાશે

    August 7, 2025

    Junagadh: યુવકે પત્ની અને સાસરિયાના ત્રાસથી એસિડ પી જતા મોત

    August 7, 2025

    Junagadh: યુવકે ઉછીના લીધેલ રૂપિયા વસૂલવા ૫ શખ્સોએ અપહરણ કરી, માર મારી ધમકી આપી

    August 7, 2025

    Junagadh: રાણાવાવ પંથકના પ્રેમીને પ્રેમિકાના ભાઈએ મારી નાખવાની ધમકી આપી

    August 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: બેડી ગામે પરિણીતા પર પતિનો ધારીયા વડે હુમલો

    August 7, 2025

    Dhoraji: અજાણ્યા વાહનની અડફેટે શ્રમિકનું મોત

    August 7, 2025

    Junagadh: અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આગામી ૨૦ મી ઓગસ્ટે વિશાળ રેલી યોજાશે

    August 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.