Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Diu: મોટા વાહનો માટે જૂનો બ્રિજ બંધ

    June 19, 2025

    Somnath: કોડીનાર તાલુકામાં બે યુનિ.ઓની મંજુરી મળતા વિદ્યાર્થીઓમાં હરખની હેલી

    June 19, 2025

    Veraval માં પાલીકાના પ્યુન રૂપિયા ૭૩૦૦ ની લાંચ લેતા ઝડપાયા

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Diu: મોટા વાહનો માટે જૂનો બ્રિજ બંધ
    • Somnath: કોડીનાર તાલુકામાં બે યુનિ.ઓની મંજુરી મળતા વિદ્યાર્થીઓમાં હરખની હેલી
    • Veraval માં પાલીકાના પ્યુન રૂપિયા ૭૩૦૦ ની લાંચ લેતા ઝડપાયા
    • Samarpan Cherry Trust દ્વારા રાહતદરના ભોજનાલયમાં સાત્વિક સદગુરૂ પ્રસાદ માત્ર ૨૦ રૂપિયામાં
    • Kotda Sangani: રૂ ૪૫.૧૧ કરોડ જમીન ખુલ્લુ ખુલી કરવામાં આવી
    • Kotda Sangani: શાપર(વે) પોલીસે પોક્સોના ગુન્હા ના આરોપી ને પકડી પાડી
    • Manavadar નજીક કારમાંથી બે લાખના વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો
    • Bagasara નજીક ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»તિરુપતિ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, સુબ્રમણ્યમ સ્વામીએ તપાસની માંગણી ઉઠાવી
    રાષ્ટ્રીય

    તિરુપતિ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, સુબ્રમણ્યમ સ્વામીએ તપાસની માંગણી ઉઠાવી

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળનો આરોપ લગાવ્યો હતો.

    New Delhi,તા.૨૩

    વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળના મામલે હવે સુપ્રીમ કોર્ટમાંં પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ પીઆઈએલ દાખલ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા ભેળસેળના આરોપોની તપાસની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં એનડીએ વિધાનસભ્ય દળની બેઠક દરમિયાન તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળનો આરોપ લગાવ્યો હતો. જો કે પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ તેને રાજકીય ભાષણબાજી ગણાવી છે.

    દેશના સૌથી ધનાઢ્ય મંદિરનું સંચાલન કરતા બોર્ડે ખુલાસો કર્યો હતો કે તેને ગુણવત્તા પરીક્ષણ માટે મોકલવામાં આવેલા નમૂનાઓમાં હલકી ગુણવત્તાની ઘી અને પશુ ચરબીની ભેળસેળ મળી છે. લાડુમાં પશુઓની ચરબીની ભેળસેળનો દાવો કરતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ કર્યું હતું. આ મુદ્દા પર અગાઉની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી સરકારને દોષી ઠેરવ્યા પછી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાય એસ જગનમોહન રેડ્ડીએ તેને “વિક્ષેપની રાજનીતિ” અને “બનાવટી વાર્તા” ગણાવી હતી.

    સમગ્ર વિવાદ બાદ કેન્દ્ર સરકારે આ મામલે આંધ્રપ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે આરોપોની તપાસ કરવામાં આવશે. શુક્રવારે લેબોરેટરીના રિપોર્ટને ટાંકીને ટીટીડીએ કહ્યું કે ઘીમાં ’ચરબી’ અને અન્ય અશુદ્ધિઓ મળી આવી હતી. ટીટીડીના એક્ઝિક્યુટિવ ઓફિસર જે. શ્યામલા રાવે જણાવ્યું હતું કે લેબોરેટરી ટેસ્ટમાં સેમ્પલમાં પ્રાણીની ચરબી અને ટેલો મળી આવ્યા છે અને બોર્ડ આ ’ભેળસેળયુક્ત’ ઘી સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરને “બ્લેકલિસ્ટ” કરવાની પ્રક્રિયામાં છે.

     

    Subramanian-Swamy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ‘બધા માટે ફ્લાઈટ અમારા માટે બસ,ઈરાનથી પાછા આવેલા કાશ્મીરી વિદ્યાર્થીઓ ભડક્યાં

    June 19, 2025
    રાષ્ટ્રીય

    યુધ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા 110 છાત્રોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું

    June 19, 2025
    આંતરરાષ્ટ્રીય

    Corona ના નવા વેરિયન્ટ ‘નિમ્બસ’ની એન્ટ્રી : ચીન બાદ અમેરિકામાં અનેક કેસ

    June 19, 2025
    રાષ્ટ્રીય

    Ola Cab’s decision: હવે ડ્રાઇવરોને મળશે સંપૂર્ણ કમાણી, ઝીરો કમિશન મોડેલ લાગુ

    June 19, 2025
    રાષ્ટ્રીય

    Political Parties અને કાળા નાણાનું એક જે અર્થતંત્ર જેમાં ભ્રષ્ટાચારનું ઈંધણ હોય છે

    June 19, 2025
    રાષ્ટ્રીય

    Schools And Colleges માં વિજ્ઞાન પ્રવાહની સીટો વધારો : કેન્દ્ર સરકારની રાજ્યોને તાકિદ

    June 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Diu: મોટા વાહનો માટે જૂનો બ્રિજ બંધ

    June 19, 2025

    Somnath: કોડીનાર તાલુકામાં બે યુનિ.ઓની મંજુરી મળતા વિદ્યાર્થીઓમાં હરખની હેલી

    June 19, 2025

    Veraval માં પાલીકાના પ્યુન રૂપિયા ૭૩૦૦ ની લાંચ લેતા ઝડપાયા

    June 19, 2025

    Samarpan Cherry Trust દ્વારા રાહતદરના ભોજનાલયમાં સાત્વિક સદગુરૂ પ્રસાદ માત્ર ૨૦ રૂપિયામાં

    June 19, 2025

    Kotda Sangani: રૂ ૪૫.૧૧ કરોડ જમીન ખુલ્લુ ખુલી કરવામાં આવી

    June 19, 2025

    Kotda Sangani: શાપર(વે) પોલીસે પોક્સોના ગુન્હા ના આરોપી ને પકડી પાડી

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Diu: મોટા વાહનો માટે જૂનો બ્રિજ બંધ

    June 19, 2025

    Somnath: કોડીનાર તાલુકામાં બે યુનિ.ઓની મંજુરી મળતા વિદ્યાર્થીઓમાં હરખની હેલી

    June 19, 2025

    Veraval માં પાલીકાના પ્યુન રૂપિયા ૭૩૦૦ ની લાંચ લેતા ઝડપાયા

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.