Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મતદાર યાદીનો જંગ બિહાર લઈ જવાશે; Rahul and Tejashwi પદયાત્રા યોજશે

    August 8, 2025

    ‘India’ ગઠબંધનમાં ‘જીવ’ આવ્યો : રાહુલ ગાંધીની ડીનર બેઠકનો સંકેત

    August 8, 2025

    Pakistan ને બલુચિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી : શું કંઇ મોટુ થવાનું છે

    August 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મતદાર યાદીનો જંગ બિહાર લઈ જવાશે; Rahul and Tejashwi પદયાત્રા યોજશે
    • ‘India’ ગઠબંધનમાં ‘જીવ’ આવ્યો : રાહુલ ગાંધીની ડીનર બેઠકનો સંકેત
    • Pakistan ને બલુચિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી : શું કંઇ મોટુ થવાનું છે
    • ટેરિફ વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી વાટાઘાટ નહીં કરવાનું એલાન: Donald Trump
    • Spain માં મુસ્લિમોને જાહેર સ્થળો પર તહેવાર ઉજવવા પર પ્રતિબંધ : વિવાદ
    • Trump tariff સામે વળતા ‘એકશન’ની તૈયારી: ઉચ્ચસ્તરીય બેઠક બોલાવતા નરેન્દ્ર મોદી
    • આરોગ્ય કથળતા Asaram ની જામીન મુક્તિની મર્યાદા 21 ઓગસ્ટ સુધી લંબાવવા HCનો આદેશ
    • Road accident માં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»જ્યારે PM Tata થી થયા નારાજ, વાત રાજીનામા સુધી પહોંચી, પરંતુ રાજીવ ગાંધીએ આવું થવા દીધું નહીં
    રાષ્ટ્રીય

    જ્યારે PM Tata થી થયા નારાજ, વાત રાજીનામા સુધી પહોંચી, પરંતુ રાજીવ ગાંધીએ આવું થવા દીધું નહીં

    Vikram RavalBy Vikram RavalOctober 10, 2024Updated:October 10, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા,10

    રતન ટાટાએ પોતાના કરિયર દરમિયાન તત્કાલીન પીએમ વી.પી. સિંહની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. વાત ટાટાના રાજીનામા સુધી પહોંચી ગઈ હતી. તેઓ રાજીનામું આપવાનું મન બનાવી ચૂક્યા હતા, પરંતુ રાજીવ ગાંધીએ આવું થવા દીધું નહીં. આ ખુલાસો પોતે રતન ટાટાએ કર્યો હતો.

    વાત તે દિવસોની છે જ્યારે રતન ટાટાને એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના ચેરમેન બનાવવામાં આવ્યા. તેમણે કહ્યું, ‘હું ત્રણ વર્ષ સુધી એર ઈન્ડિયામાં હતો. તે ખૂબ મુશ્કેલીભર્યા વર્ષો હતા, કેમ કે તે દરમિયાન એર ઈન્ડિયાનું ખૂબ વધુ રાજનીતિકરણ થયુ હતુ. આ વિશે આપણે વાત કરીશું નહીં. તે સમય ખૂબ જ મુશ્કેલીભર્યો હતો અને અલગ-અલગ વિચાર હતા. હું રાજીનામું આપવા ઈચ્છતો હતો, પરંતુ રાજીવે આવું થવા દીધું નહીં. તેથી જે દિવસે તેમણે સત્તા ગુમાવી દીધી, મે પદ છોડી દીધું. મને લાગે છે કે મે વી.પી.સિંહને નારાજ કર્યા હતા, તેઓ સત્તામાં આવ્યા અને તેમણે વિચાર્યું હશે કે આ તેમના નેતૃત્વ પર એક પ્રતિબિંબ હતુ, પરંતુ આવું નહોતું. આ માત્ર એર ઈન્ડિયાના રાજકીય ઉતાર-ચઢાવથી દૂર હોવાનો મુદ્દો હતો. પછી તે દરમિયાન મારા મગજમાં બાબતો થોડી ધૂંધળી થઈ ગઈ.’

    વી.પી સિંહ સરકારની સાથે ટક્કર

    વી.પી. સિંહ સરકારની સાથે ટક્કર થઈ, જ્યારે જેઆરડી ટાટાએ વી.પી.સિંહને Tata Zug પર ફોરેક્સ ઉલ્લંઘનના આરોપો વિશે એક આકરો પત્ર લખ્યો. રતન ટાટાએ જણાવ્યું કે ‘ભૂરે લાલ (ભૂતપૂર્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર, ફોરેન એક્સચેન્જ) એક તપાસની લીડ કરી રહ્યાં હતા. મને નથી લાગતું કે અમે કંઈ ખોટું કર્યું અને સાથે જ બધો જ ખુલાસો કરવામાં આવ્યો. આ એક મુદ્દો હતો કે શું માતા-પિતાની સંતાન કે મૂળ કંપનીના પૌત્રને પણ રજિસ્ટ્રેશન માટે રિઝર્વ બેન્કની સ્વીકૃતિ/અનુમતિની જરૂર છે કે નહીં. આ મુદ્દો ક્યારેય સાબિત થયો નહીં, કેમ કે તેમને આવું કંઈ પણ મળ્યુ નહીં, જેનો અમે ખુલાસો કર્યો નહોતો. મને લાગે છે કે આ મુદ્દો ટાટાના બદલે ભારતીય હોટલોની આસપાસ વધુ ફરતો હતો કેમ કે તે સમયે ભારતીય હોટલોની ઘણી બધી વિદેશી કામગીરી હતી. આમ તો તે બાદ 1991 સુધી મારા મગજમાં બાબતો ધૂંધળી થઈ ગઈ.’

    રાજીવ ગાંધી સાથે વિચારોની આપ-લે કરતા હતા

    રતન ટાટાએ કહ્યું, ‘હું ભાગ્યશાળી હતો કે મને રાજીવ ગાંધીની સાથે વિચારોની આપ-લે કરવા અને તે લોકોના નાના જૂથનો ભાગ બનવાની તક મળી. જેને તે સમયાંતરે તેમાંથી અમુક બાબતો પર મત લેવા માટે બોલાવતા હતા. તે સમયે તેમણે મને એર ઈન્ડિયાના ચેરમેન બનાવ્યા. સરકારમાં થનારી ઘણી બાબતોની જેમ મને ક્યારેય પૂછવામાં આવ્યુ નહીં. રાહુલ બજાજને ઈન્ડિયન એરલાઈન્સના ચેરમેન બનાવવામાં આવ્યા. હું ભારતમાં હતો પરંતુ રાહુલ વિદેશમાં હતાં. અમને એ પણ જણાવાયું નહીં કે અમને ચેરમેન બનાવવામાં આવી રહ્યાં છે.’

    Rajiv-Gandhi ratan-tata V-P-Singh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    મતદાર યાદીનો જંગ બિહાર લઈ જવાશે; Rahul and Tejashwi પદયાત્રા યોજશે

    August 8, 2025
    રાષ્ટ્રીય

    ‘India’ ગઠબંધનમાં ‘જીવ’ આવ્યો : રાહુલ ગાંધીની ડીનર બેઠકનો સંકેત

    August 8, 2025
    રાષ્ટ્રીય

    Trump tariff સામે વળતા ‘એકશન’ની તૈયારી: ઉચ્ચસ્તરીય બેઠક બોલાવતા નરેન્દ્ર મોદી

    August 8, 2025
    રાષ્ટ્રીય

    Road accident માં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ

    August 8, 2025
    વ્યાપાર

    UPI સેવાઓમાં ફરી રૂકાવટ : લેવડ – દેવડ ઠપ્પ થઈ

    August 8, 2025
    રાષ્ટ્રીય

    Bank વારસદાર-નોમીનીને જમા થાપણ પરત કરવામાં વિલંબ કરે તો પેનલ્ટી ચૂકવવી પડશે

    August 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મતદાર યાદીનો જંગ બિહાર લઈ જવાશે; Rahul and Tejashwi પદયાત્રા યોજશે

    August 8, 2025

    ‘India’ ગઠબંધનમાં ‘જીવ’ આવ્યો : રાહુલ ગાંધીની ડીનર બેઠકનો સંકેત

    August 8, 2025

    Pakistan ને બલુચિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી : શું કંઇ મોટુ થવાનું છે

    August 8, 2025

    ટેરિફ વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી વાટાઘાટ નહીં કરવાનું એલાન: Donald Trump

    August 8, 2025

    Spain માં મુસ્લિમોને જાહેર સ્થળો પર તહેવાર ઉજવવા પર પ્રતિબંધ : વિવાદ

    August 8, 2025

    Trump tariff સામે વળતા ‘એકશન’ની તૈયારી: ઉચ્ચસ્તરીય બેઠક બોલાવતા નરેન્દ્ર મોદી

    August 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મતદાર યાદીનો જંગ બિહાર લઈ જવાશે; Rahul and Tejashwi પદયાત્રા યોજશે

    August 8, 2025

    ‘India’ ગઠબંધનમાં ‘જીવ’ આવ્યો : રાહુલ ગાંધીની ડીનર બેઠકનો સંકેત

    August 8, 2025

    Pakistan ને બલુચિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી : શું કંઇ મોટુ થવાનું છે

    August 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.