Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahman ના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી

    June 22, 2026

    Harmanpreet Kaur ઇતિહાસ રચ્યો, ૨૦૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ખેલાડી બની

    June 22, 2026

    દક્ષિણ આફ્રિકા સામે હાર છતાં, ભારતની T20 World Cup 2026 ના સેમિફાઇનલમાં પહોંચવાની આશા અકબંધ

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahman ના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી
    • Harmanpreet Kaur ઇતિહાસ રચ્યો, ૨૦૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ખેલાડી બની
    • દક્ષિણ આફ્રિકા સામે હાર છતાં, ભારતની T20 World Cup 2026 ના સેમિફાઇનલમાં પહોંચવાની આશા અકબંધ
    • તંત્રી લેખ…હાનિકારક દવાઓ
    • Qatar’s Barjan ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, ૫૪ ઈજાગ્રસ્ત
    • Bilawal Bhutto બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી
    • મેલોની લોકપ્રિયતા વધારવા માટે ફરીથી ‘મિત્રતા’ કરવા માંગે છે : US President Donald Trump
    • ગાઝા યુદ્ધને લઈને ઈઝરાયલી PM Benjamin Netanyahu નો આંતરરાષ્ટ્રીય બહિષ્કાર કરવાની માંગ વધી રહી છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: તાજીયાના પર્વને લઈ વહિવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા ધ્યાને રાખી મહત્વપૂર્ણ નિર્ણય કરાયો
    સૌરાષ્ટ્ર

    Surendranagar: તાજીયાના પર્વને લઈ વહિવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા ધ્યાને રાખી મહત્વપૂર્ણ નિર્ણય કરાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar, તા.22
    તાજીયા નો પર્વ નજીક આવતો જઈ રહ્યો છે ત્યારે તાજીયાના પર્વ દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે રાજ્યના પર્વની ઉજવણી થાય તે પ્રકારના પ્રયત્ન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

    ત્યારે તાજીયાના પર્વ નિમિત્તે શહેરી વિસ્તારોમાં ઝૂલું જ નીકળતા હોય છે અને અંદાજિત 20 થી વધુ તાજીયાઓ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી અને પટમાં આવતા હોય છે.

    શહેરી વિસ્તારમાં આ તાજીયા અને ઝુલુસ કાઢવામાં આવે છે ત્યારે આ અંગે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય અને જાનહાની ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે અને માર્ગદર્શિકા જાહેર કરી અને તેનું કડક રીતે પાલન કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

    જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જે દરખાસ્ત કરવામાં આવી હતી આ આધારે નિર્ણય કરવામાં આવ્યા છે જેમાં વહીવટી તંત્ર દ્વારા જાહેરનામાઓ પણ બહાર પાડવામાં આવ્યા છે અને આયોજકોને સૂચનાઓ પણ આપવામાં આવી છે.

    સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જે તાજીયા નીકળે છે તેની ઊંચાઈ 9 ફૂટ થી વધારે ન રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે આ ઉપરાંત તાજીયામાં લોખંડના સળિયા કે વીજળી વહન થતી હોય તેવી કોઈ પણ પ્રકારની વસ્તુ કે પદાર્થનો ઉપયોગ ન કરવા પણ આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે.

    ત્યારે તાજીયા કાઢતા સમયે તેની નોંધણી અને અધિકારીઓની પરમિશન લેવા માટે ના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે મંજૂરીમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર ઝુલુસ કાઢવા અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    મંજૂરીમાં દર્શાવેલા સમય મર્યાદામાં તાજીયા પૂર્ણ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે તાજીયા ના રૂટ ઉપરથી પસાર થતા સમયે તે વિસ્તારમાં રહેલા વ્યક્તિઓને કોઈપણ પ્રકારે અડચણ કે ત્રાસ ન થાય કે નુકસાન ન થાય અને જાનહાનિકે સ્વાસ્થ્યને પણ નુકસાન ન પહોંચે તેની પણ આયોજનકોએ તકેદારી રાખવાની રહેશે.

    આ ઉપરાંત કોઈપણ ધર્મના લોકોને લાગણી દુભા એવા કોઈપણ પ્રકારના ચિન્હ કે નિશાનીવાળા તાજીયાઓ બનાવવા ખરીદવા અને તેના વેચાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    તાજીયા કમિટી દ્વારા જાહેર રસ્તા ઉપર કે પબ્લિક સ્ટોલ લગાવવામાં આવે છે ત્યાં કે તેની આજુબાજુ ની જગ્યામાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવી નહીં અથવા તો કચરો ફેકવો નહીં તે પ્રકારના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે તમામ પ્રકારના નિયમોના પાલન સાથે તાજીયા કાઢવા માટે આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે.

    ત્યારે આજે નિયમો બનાવવામાં આવ્યા છે તેનું કડક પાલન કરવાનું રહેશે જો કડક પાલન નહીં કરવામાં આવે તો તેમના વિરોધમાં પગલાં ભરવામાં આવશે જિલ્લામાં કુલ 62 જેટલા સ્થળોએ તાજીયા યોજાવાના છે.

    ત્યારે 62 જેટલી કમિટીઓને પણ આ અંગે સૂચનાઓ આપી દેવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જ 29 જેટલા તાજીયાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તાજીયા કમિટીએ તમામ નિયમોનું પાલન કરી અને તાજિયાના પર્વની ઉજવણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

     

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ બસ અને બોલેરો વાહન વચ્ચે અકસ્માત

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 12મા આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: પ્રતાપપુર ગામની અનોખી પહેલ, તળાવમાં ઉતરીને ગ્રામજનોએ કરી યોગ દિવસની ઉજવણી

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: જિલ્લામાં નીટની પરીક્ષા શાંતિપૂર્વક માહોલ વચ્ચે પૂર્ણ થઈ

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahman ના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી

    June 22, 2026

    Harmanpreet Kaur ઇતિહાસ રચ્યો, ૨૦૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ખેલાડી બની

    June 22, 2026

    દક્ષિણ આફ્રિકા સામે હાર છતાં, ભારતની T20 World Cup 2026 ના સેમિફાઇનલમાં પહોંચવાની આશા અકબંધ

    June 22, 2026

    તંત્રી લેખ…હાનિકારક દવાઓ

    June 22, 2026

    Qatar’s Barjan ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, ૫૪ ઈજાગ્રસ્ત

    June 22, 2026

    Bilawal Bhutto બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahman ના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી

    June 22, 2026

    Harmanpreet Kaur ઇતિહાસ રચ્યો, ૨૦૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ખેલાડી બની

    June 22, 2026

    દક્ષિણ આફ્રિકા સામે હાર છતાં, ભારતની T20 World Cup 2026 ના સેમિફાઇનલમાં પહોંચવાની આશા અકબંધ

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.